________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २१५ द्वीन्द्रियादीनामौदारिकादिशरीरनि० मथमवर्गमूलस्य असंख्यात भागे । मुक्तानि यथा औधिकानि औदारिकानि तथा भणितव्यानि । आहारकशरीराणि यथा द्विन्द्रियाणाम् तेजसकार्मणशरीराणि यथा औदारिकाणि ॥ सू० २१५ ।।
असंखिज्जइभागे) अंगुल के प्रथम वर्गमूल के असंख्यातवें भाग में उन श्रेणियों की विष्कंभसूचि ली गई है। इसका भाव इस प्रकार से
-प्रतर के असंख्यातवें भाग में वर्तमान जा असंख्यात श्रेणियां हैं, सो उन असंख्यात श्रेणियों के जितने प्रदेश होते हैं, उतने पंचेन्द्रियतिर्यञ्च जीव के वैक्रिय शरीर हैं। प्रति समय में एक एक करके यदि उन एक एक प्रदेश गत पंचेन्द्रियतिर्यश्च जीवों के वैक्रिय शरीरों को निकाला जावे तो, सम्पूर्णरूप से उनके निकालने में असंख्यात उत्सपिणी और अवसर्पिणी काल समाप्त हो जाते हैं । क्षेत्र की अपेक्षा वे शरीर प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात श्रेणियों के प्रदेशों की राशि प्रमाण हैं। यहां प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात आकाशश्रेणियां ग्रहण की गई हैं, उन श्रेणियों की जो विष्कंभसूचि है वह अंगुल के प्रथम वर्गमूल के असंख्यातवें भाग में वर्तमान जितनी श्रेणियां होती है तावत्प्रमाणरूप ली गई है । इस प्रकार यह तिर्यञ्चपंचेन्द्रिय जीवों के बद्ध वैक्रिय शरीरों का प्रमाण कहा गया है। अब मुक्तवैकियशरीरों का प्रमाण कितना है यह सूत्रकार
विक्खंभसूई अंगुलपढमवगामूलस्स असंखिज्जइभागे) भगणना प्रथम वर्ग - મૂળના અસંખ્યાતમાં ભાગમાં તે શ્રેણિઓની વિભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આના ભાવ આ પ્રમાણે છે.-પ્રતરના અસખ્યાતમા ભાગમાં વમાન જે અસખ્યાત શ્રેણિએના જેટલા પ્રદેશેા હૈાય છે, તેટલા પચેન્દ્રિય તિર્યંચ જીવના વૈક્રિયશરીરા છે. પ્રતિસમયમાં એક એક કરીને જો તે એક પ્રદેશગત પંચેન્દ્રિય તિય ચ જીવેાના વૈક્રિયશરીરાને બહાર કાઢવામાં આવે તે સંપૂર્ણ રૂપથી તેમને કાઢવામાં અસંખ્યાત. ઉત્સર્પિણી અને અવસિવણી કાળ સમાપ્ત થઇ જાય છે. ક્ષેત્રની અપેક્ષા તે શરીર પ્રતરની અસ્રખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશેાની રાશિ પ્રમાણ છે. અહીં પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વત માન અસંખ્યાત આકાશ શ્રેણિઓની જે વિષ્ફભસૂચિ છે, તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસખ્યાતમા ભાગમાં વમાન જેટલી શ્રેણિએ છે, તાજપ્રમાણુ રૂપ ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ યિચ૫'ચેન્દ્રિય જવાના મદ્ધવૈક્રિય શરીરાનુ' પ્રમાણ કહેવામાં આવ્યુ` છે. હવે મુક્ત વૈક્રિયશરીરનું પ્રમાણ
For Private And Personal Use Only