________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका सूत्र २०८ क्षेत्रपल्योपमनिरूपणम् दृष्टिवादोक्तद्रव्यमानोपयोगित्वाद् बालाग्रखण्डप्ररूपणा समयोजनैव, न तु निष्पयोजनेति । तत्र नमःमदेशानां स्पृष्टास्पृष्टत्वपरूपणे गुरुणा कृते सति समुत्पन्न संशयः शिष्य आचार्य मेवमवादी-हे भदन्त ! सस्य पल्पस्यान्तर्गता एवंविधा आकाशप्रदेशाः किं संभवन्ति, ये खलु तैर्वालाग्रखण्डैस्पृष्टा भवेयुः ? तत्र पल्ये वालाग्रखण्डानि निबिडतया व्यवस्थापितानि, अतस्तत्र छिद्रस्थासंभवाद बालाग्रखण्डास्पृष्टाकाशपदेशानामसम्भाव्यात् 'तत्र पल्येऽस्पृष्टा आकाशप्रदेशाः सन्ति' इति नोचितमितिपष्टुरभिप्रायः । गुरुराह-हन्त ! अस्त्येतत् ! नात्र त्वया सन्दिहानेन भवितव्यम् । शृणु-'स यथा नाम: कोष्ठकः स्यात् कूष्माडैर्भूत' अर्थात् उनका प्रमाण निश्चित किया जाता है । और कितनेक द्रव्य जो यथोक्त पालाग्र खंडो से स्पृष्ट नहीं हुए हैं, ऐसे नभःप्रदेशों से गिने जाते हैं। इसलिये दृष्टिवाद में कथित द्रव्यों के मान करने में उपयोगी होने से बालाना के खंडों की प्ररूपणा निष्प्रयोजनीभूत नहीं है, किन्तुप्रयोजनीभूत ही है । जब गुरुदेव ने इस प्रकार से स्पृष्ट अस्पृष्ट नमः प्रदेशों की प्ररूपणा की तो उत्पन्न हुए संशय वाले किसी शिष्य ने गुरुदेव से उसी समय ऐसा पूछा कि-'हे भदन्त ! जब वह पल्य उनः बालाग्र खण्डों से लबालब भर दिया जाता है, तो ऐसी स्थिति में वहां छिद्र नहीं रह सकने के कारण क्यों ऐसे भी नभाप्रदेश संभावित हो सकते हैं जो उन घालाग्र खंडों से अस्पृष्ट बने रहें । तब शिष्य की इस शंका की निवृत्ति करने के लिये गुरुदेव ने उसे इस दृष्टान्त द्वारा प्रतियोधित किया-कि हां, वहां ऐसे भी प्रदेश संवित है, जो उन કરવામાં આવે છે. અને કેટલાંક દ્રવ્ય કે જેઓ યોકત બાલાગ્રખંડથી પૃષ્ટ થયા નથી, એવા નભ:પ્રદેશથી ગણવામાં આવે છે એટલા માટે દૃષ્ટિ. વાદમાં કથિત દ્રવ્યનું પ્રરૂપણ કરવામાં ઉપોગી હોવાથી વાલાના ખડોની પ્રરૂપણ નિપ્રોજનીભૂત નથી, પરંતુ પ્રજનીભૂત જ છે. જ્યારે ગુરૂદેવે આ રીતે પૃષ્ણ તેમજ અસ્કૃષ્ટ નભ: પ્રદેશની પ્રરૂપણું કરી ત્યારે શંકા ઉત્પન્ન થયેલા કે શિષ્ય ગુરૂદેવને તત્કાલ આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદન્ત ! જ્યારે તે પલ્ય તે વાલ 2 ખડેથી પૂરેપૂરો ભરવામાં આવે છે, તે એવી સ્થિતિમાં તેમાં છિદ્રોના અભાવે શું એવા પણ નભ પ્રદેશ સંભવિત થઈ શકે છે? કે જેઓ તે વાલાગ્ર ખંડેથી અપૃષ્ટ રહે ત્યારે શિષ્યની આ શંકાની નિવૃત્તિ માટે ગુરૂદેવ આ દુષ્ટાન્ત વડે તેને પ્રતિબંધિત કર્યો કે હો ત્યાં એવા પણ પ્રદેશ સંભવિત છે કે જેઓ તે સૂકમ વાલારા ખંડ વડે અસ્પષ્ટ બનેલા છે. જેમ કે-કૂમાંડ પૂરિત કઈ એક કઠો હોય, વ્યવહારમાં
For Private And Personal Use Only