________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे नाम, न तु पदर्थाः, एवं च नाम्नः प्रकरणे तदर्थाना भावलक्षणानां प्ररूपणमयु. तमिति चेदाह, नाम नामवतोरभेदोपचाराद् नागार्थप्ररूपणमय्यदुष्टमेवेति न कश्चिद् दोषः। तत्र ज्ञानावरणादीनामष्टानां स्व स्वरूपेण विपाकतोऽनुभवनम् उदयः, स एव औदयिकः। अथवा-उदयेन निष्पन्न औदयिकः। औदयिकश्च भाव एव सामर्थ्याद् गम्यते । एवमग्रेऽपि भाव इत्याक्षेप्यः सामर्थ्यात् । उपशमहुआ है। छह प्रकारवाला जो नाम है वह छह नाम है। यह नाम छह प्रकारवाला है इसीलिये यह छह भेदराला है। (तं जहा) उसके वे छह प्रकार ये हैं-(उदाए, उवासमिए, खाए, खओवसमिए, पारिणामिए, संनिवाइए) औदायिक, औपशमिक, क्षायिक, क्षायोपशामिक पारिणामिक और सानिपातिक।
शंका-यहां प्रकरण नाम का चल रहा है। नाम के अर्थों का नहीं इस प्रकार नामके प्रकरणमें उसके अर्थरूप भावों की प्ररूपणा करना युक्त नहीं है?
उत्तर-नाम और नामवाले अर्थ में अभेद के उपचार से नामार्थ की प्ररूपणा करना अयुक्त नहीं है। औदयिक भाव-ज्ञानावरण आदि आठ प्रकार के कर्मों के अपने२ रूप से विपाक का अनुभव करना इस का उदय है। इस उदय का नाम ही औदयिक हैं। अथवा उदय से निष्पन्न हुआ जो भाव है वह औदयिक है। औदयिक पद की सामर्थ्य से यहां औदयिक भाव ही लिया गया है । इसी प्रकार से आगे भी ૬ પ્રકાર હોવાને લીધે જ અહીં તેને પનામ (છનામ કઈ છે) તે ૬ ભેદ, नीय प्रमाणे -
(उदइए, उपसमिए खइए, खओवसमिए, पारिणामिए, संनिवाइए) (१) मोहयि, (२) मौ५३भिड, (3) क्षायि४, (४) क्षयोपशभिड, (५) पारि भि अन (१) सानियाति.
શંકા-અહીં નામનું પ્રકરશું ચાલી રહ્યું છે. નામના અર્થોનું આ પ્રકરણ નથી આ પ્રકારના નામના પ્રકરણમાં તેના અર્થરૂપ ભાવોની પ્રરૂપણું કરવી તે ઉચિત લાગતું નથી છતાં આપે શા કારણે અહીં અર્થરૂપ ભાવની પ્રરૂપણ કરી છે ?
ઉત્તર-નામ અને નામવાળા અર્થમાં અભેદ માનીને આ પ્રકારે નાનાર્થની પ્રરૂપણ કરવી અયુક્ત નથી.
ઔદયિકભાવ-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ફળ રૂપ વિપાકન-અનુભવ કરે, તેનું નામ ઉદય છે આ ઉદયનું નામ જ ઔદયિક છે. અથવા ઉદયથી નિષ્પન્ન થયેલે જે ભાવ છે તેનું નામ દયિક છે, ઔદયિક પદ અહીં ઔદયિક ભાવનું જ વાચક છે. એ જ પ્રમાણે ઔપશ
For Private and Personal Use Only