SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ६२६ अनुयोगद्वारसूत्रे औदायिकभावरूपनारकादिगतौ सत्यामेत्र औपशमिकादयः शेपभावा यथासम्भव प्रादुर्भवन्तीति शेषभाराधारत्वेन औदयिकस्य प्राधान्यम् । अत एव प्रथमं तदुपन्यासः। ततः शेषाणां पश्चानामपि भावानां मध्ये औपशमिकस्य स्तोकविषयत्वात् स्तोकतया प्रतिपादयिष्यते इति सूची कटाहन्यायेन औदायिकानन्तरमवशिष्टेषु पञ्चसु मध्ये पूर्वमौपशमिकस्योपन्यासः । औरशमिकापेवाऽधिक विषयत्वात्क्षायिकस्य तदनन्तरमुपन्यासः । ततश्र विषयाणां तारतम्यमाश्रित्य क्रप्लेग क्षायोपशमिक्रस्य पारिणामिकस्य चोपन्यासः। सानिपातिकभाको हि पूर्वोक्तभावानां द्विकादिसंयोगेन समुत्पद्यते इति भन्तेि सान्नियाति कमायोपल्यासः । इयं भावानां यिक भावरूप नरकादि गलियों के होने पर ही शेष औपशमिक आदि भाव यथासंभव उत्पन्न होते हैं। इपलिये शेष भावों का आधारभूत होने से औदायिक भाव में प्रधानता है। इसी कारण उनका सर्वप्रथम सूत्रकारने विन्यास किया है। इस के बाद अवशिष्ट पांचों भावों के घोच में औपशमिक भाव स्तोक विषयवाला है इसलिये वह स्वयं स्तोक है इस प्रकार से आगे प्रतिपादित किया जावेगा, अतः सूचीकटाहन्धाय से औदायिक के अनन्तर अवशिष्ट पांच भावों के बीच में से पहिले औपशमिक का पाठ किया गया है। औपशमिक की अपेक्षा अधिक विषयवाला होने से क्षायिक का पाठ औपशमिक के बाद किया गया है। इस के अनन्तर विषयों की तरतमता का आश्रय करके क्रम से क्षायोपशमिक और पारिणामिक का पाठ किया गया है। इन पूर्वोक्त भावों के विकादि संयोग से सान्निपातिक भाव उत्पन्न होता है इसलिये પશમિક આદિ ભારે ઉત્પન્ન થઈ શકે છે આ પ્રકારે બાકીના ભાવના આધાર રૂપ હોવાને લીધે ઔદયિક ભાવમાં પ્રધાનતા છે. તેથી જ સૂત્રકારે તેને વિન્યાસ સૌથી પહેલાં કર્યો છે એટલે કે તેને સૌથી પહેલું સ્થાન આપ્યું છે, બાકીના પાંચ ભાવોમાંને ઔપશમિક ભાવક (અલ્પ) વિષયવાળો હોવાથી તે પોતે જ સ્તક છે. (આ વાતનું સૂત્રકાર આગળ પ્રતિપદન કરશે) તેથી સૂચીકટાહ ન્યાયે ઔદયિક ભાવ પછી પથમિક ભાવને મૂકવામાં આવ્યા છે. ઓપશમિક ભાવ કરતાં અધિક વિષયવાળ હોવાને કારણે ક્ષાવિકભાવને પથમિક ભાવ પછી મૂકવામાં આવેલ છે. વિષયની અધિકતરતા અને અધિકતમતાને કારણે ક્ષાવિક ભાવ પછી અનુક્રમે ક્ષા પશમિક અને પરિણામિક ભાવેને મૂકવામાં આવ્યા છે. આ પૂર્વોક્ત ભાવોના દ્વિસંગ આદિથી સક્રિપનિક ભાવ ઉત્પન્ન થાય છે, તેથી સૌથી છેલ્લે For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy