SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्रे भेदेन त्रिविधा प्रज्ञप्ता । तत्र पूर्शनुपूर्वी इच्छाकारः, मिथ्याकारः, तथाकारः, तत्र-इच्छाकारः-इच्छाया बलाभियोगमन्तरेण करणम् ॥१॥मिथ्याकार: मिथ्या यदेतन्मयाऽऽचरितं तदसदिति मनसि करणम् । कस्मिंश्चिदकृत्ये कर्मणि कृते सति भव्येनैवं विचिन्त्यते -यदिदं मया कृतं तद् भगवताऽनुक्तत्वात् मिथ्याभूनम् , अतो मयेदं दुष्कृतं कृतमित्येवं यदसक्रियातो निवृत्तिः स मिथ्याकार इति भावः॥२॥ उत्तर - (पुधाणुपुयी) पूर्वानुपूर्वी सामाचारी इस प्रकार से है(इच्छागारो मिच्छागारो, तहक्कारो आवस्सिया निसीहिया, ओपुच्छणा' पडिपुच्छणा छंदणा' निमंतणा, उपसंपया) इच्छाकार, मिथ्याकार, तथाकार, आवश्यकी, नैषेधिकी, आप्रच्छना, प्रतिप्रच्छना, छन्दना, निमंत्रणा, और उपसंपन् । किसी की जबर्दस्ती विना व्रतादिक आचरण करने की इच्छा करना इसका नाम इच्छाकार है। मेरे प्रमाद आदि से अकृत्य का सेवन हो गया है वह मेरा निष्फल हो-असत् हो ऐसा मन में विचार करना इसका नाम मिथ्याकार है ! कोई अकृत्य कर्म जब बन जाता है। तब भव्यपुरुष मन में ऐसा चिन्तवन करता है कि जो यह मैंने किया है वह भगवान् द्वारा अनुक्त होने से मिथ्याभूत है । इसलिये यह दुष्कृत्य है और यह मैंने किया है-अब आगे नहीं करूंगा-इस प्रकार उत्तर-(पुव्वाणुपुव्वी) पूर्वानुभूती सामायारीनु २१३५ मा प्रा२नु छ(इच्छागारो, मिच्छागारो, तहक्कारो, आवस्सिया, निसीहिया, आपुच्छणा, पडिपुच्छणा, छंदणा, निमंतणा, वसंपया) ७२७।४।२, मिथ्या४२, तथा४२, આવશ્યકી, નધિ, આમછના, પ્રતિપ્રચ્છના, છન્દના, નિમંત્રણ અને ઉપસંપત્, આ ક્રમે પદને વિન્યાસ (સ્થાપના) કરે તેનું ના પૂર્વાનુપૂર્વી સામાચારી છે. હવે ઈચ્છાકાર આદિ પદોને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેકેઈની બળજબરી વિના બહારના કોઈ પણ દબાણ વિના-વાદિક આચરવાની ઈચ્છા કરવી તેનું નામ ઈચછાકાર છે. મારા દ્વારા પ્રમાદ આદિને કારણે આ અકૃત્યનું જે સેવન થઈ ગયું છે, તે મારું અકૃત્ય નિષ્ફલ (મિથ્યા) હે,” આ પ્રકારને મનમાં વિચાર કરે તેનું નામ મિથ્યાકાર છે. જ્યારે કેઈ અકૃત્યનું સેવન થઈ જાય છે ત્યારે ભવ્યપુરુષ મનમાં એવું ચિત્તવન કરે છે કે “ આ મેં જે કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાથી મિથ્યાભૂત છે. તેથી તે દુષ્કૃત્ય રૂપ જ છે. એવું દુષ્કૃત્ય મારા વડે સેવાઈ ગયું છે, પરંતુ હવેથી હું તેનું સેવન નહીં કરું, ” આ પ્રકારને વિચાર કરીને અસત્ ક્રિયાઓથી દૂર રહેવુંએવી ક્રિયાઓ કરતાં પાછાં હઠવું, તેનું નામ મિથ્થાકાર છે. For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy