SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भनुयोगासने पूर्वी द्रव्यमाश्रिस्य अनानुपूर्वीद्रव्यम पे लोकस्यासंख्येयभागव्यापि भवति । अत्रेदं बोध्यम्-यथा क्षेत्रानुपूर्व्यामनानुपूर्वीद्रव्यं लोकस्यासंख्येयभागे भवति, तथा कालानुपूर्व्यामपि तस्यासंख्येयभागवत्तित्वं बोध्यम् । यतो यत्कालत एकसमयस्थितिकं तत्क्षेत्रतोऽप्येकप्रदेशावगाढं भवति । तच्च लोकस्यासंख्येयभागे एवं भवति । प्रकारान्तरमुपश्रित्याह-'आएसंतरेण वा' इत्यादि। आदेशान्तरेण=प्रका. सन्तरमाश्रित्य अनानुपूर्वी द्रव्यं सर्वपृच्छामु-संख्येयभागे, असंख्येयभागे, संख्येयभागेषु असंख्येयभागेषु सर्वलोके वा, भवति । अयं भाव:-अचित्तमहास्कसे अनानुपूर्वीद्रव्य के विषय में भी जानना चाहिये-अर्थात् एक अनानुपूर्वीदव्य को आश्रित करके एक अनानुपूर्वी द्रव्य भी लोक के असंज्यात भाग में रहता है-यहां ऐसा समझना चाहिये-जैसे क्षेत्रानुपूर्वी में एक अनानुपूर्वी द्रव्य लोक के असंख्यातवें भाग में रहता है, उसी प्रकार से कालानुपूर्वी में भी वह लोक के असंख्यातवें भाग में रहता है। क्यों कि काल की अपेक्षा जिसकी एकसमय की स्थिति है वह क्षेत्र की अपेक्षा भी एक प्रदेश में स्थित होता है। यह एकप्रदेश में रहना ही लोक के असंख्यातवें भाग में उसका रहना है। (आएसंतरेण वा सम्वपुच्छासु होज्जा) अथवा पत्रकार प्रकारान्तर को आश्रित करके अनानुपूर्वीद्रव्य के विषय में इस प्रकार से कहते हैं कि यदि कोई ऐसा पूछे कि अनानुपूर्वी द्रव्य लोक के संख्यात भाग में अथवा असं. ख्यातभाग में -अथवा संख्यात भागों में अथवा सर्वलोक मे रहता .... (एवं भणाणुपुठवी दव्वं) मे ॥ ४५५ मनानु५॥ द्र०यना विषयमा પણ સમજવું જોઈએ એટલે કે એક અનાનુપવી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એક અનાનુપૂવ દ્રવ્ય પણ લેકના અસંખ્યાત ભાગમાં રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે સમજજેવી રીતે ક્ષેત્રાનુપૂવમાં એક અનાનુપવી દ્રવ્ય લોકનાં અસંખ્યાત ભાગમાં રહે છે, એજ પ્રમાણે કહાનવમાં પણ તે લેકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની એક સમયની સ્થિતિ હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ એક પ્રદેશમાં અવગાહિત (રહેલું) હોય છે. આ એક પ્રદેશમાં રહેવું, તેનું નામ જ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેવું છે. . (भाएसंतरेण वा सव्वपुग्छासु होज्जा) अथवा सूत्रा२ अन्य प्रार આનુપૂવી દ્રવ્યના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–જે કઈ એ પ્રશ્ન છે કે અનાનુપવી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કે અસંખ્યાત ભાગમાં રહે છે, કે સમસ્ત લેકમાં રહે છે? For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy