________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०१
अनुयोगचन्द्रिका टोका सूत्र ११७ भावद्वारनिरूपणम् इत्थं भागद्वारमभिधाय सम्मति भावद्वारमाह
मूलम्-णेगमववहाराणं आणुपुव्वीदवाई कयरंमि भावे होज्जा? णियमा साइपारिणामिए भावे होज्जा। एवं दोणि वि ॥सू०११७॥ ___ छाया-नैगमव्यवहारयोरानुपूर्वीद्रव्याणि कतरस्मिन् भावे भान्ति ? नियमात् सादिपारिणामिके भावे भवन्ति । एवं द्वयोरपि ।।मू० ११७॥ इस प्रकार से यहां हिकप्रदेश संयोगरूप आधारवर्ती ८ अवक्तव्यकद्रव्य हैं। यह बोध हो जाता है । क्योंकि जितने आधार हैं उतने ही वहां अनानुपूर्ण आदि द्रव्य हैं ऐसा यहां कहा गया है । आनुपूर्वी द्रव्य इन पांच प्रदेशों के संयोग रूप आधार १६ होने से १६ होते हैं । चतुष्कसंयोग पांच और पांच प्रदेशों का एक संयोग यहां होता है । इन चतुष्क .(चार) संयोग रूप पांच आधारों में पांच आनुपूर्वी द्रव्य और पांच प्रदेशों के संयोगरूप एक आधार में एक पांच प्रदेशवाला आनुपूर्वी द्रव्य रहता है। पांच प्रदेशों में दो दो प्रदेशों के संयोग ८, तीन तीन प्रदेशों के संयोग १०, चार चार प्रदेशों के मंओग-से पांच बनते हैं। औरपांच प्रदेशोंका संयोग एक ये सब निकादि संघोगरूप आधार कैसे बने यह सब संस्कृत टीकामें दिया हुवाचित्रोद्वारा स्पष्ट किया गया है।सू.११६॥ અહી ક્રિકપ્રદેશ સગરૂપ આ ધારવતી આઠ અવક્તવ્યક દ્રવ્ય હેવાને બોધ થઈ જાય છે, કારણ કે જેટલા આધાર છે એટલાં જ ત્યાં આવી આદિ દ્રવ્ય છે એવું અહીં કહેવામાં આવ્યું છે. - આ પાંચ પ્રદેશના સંગરૂપ આધાર ૧૬ હોવાથી આનુપૂર્વી દ્રવ્ય અહીં ૧૬ હોય છે. ચતુષ્કસંગ પાંચ અને પાંચ પ્રદેશને એક સંયોગ અહીં થાય છે. આ ચતુષ્કસંગ રૂપ પાંચ આધારેમાં પાંચ આપવી દ્રવ્યો અને પાંચ પ્રદેશોના સંગ રૂપ એક આધારમાં પાંચ પ્રદેશવાળું એક આનુપૂવી દ્રવ્ય રહે છે. પાંચ પ્રદેશમાં બન્ને પ્રદેશના સાગ આઠ, ત્રણ ત્રણ પ્રદેશના સાગ ૧૦, ચાર ચાર પ્રદેશના સંગ પાંચ અને પાંચ પ્રદેશને સંગ એક બને છે, આ બધાં દ્રિકાદિ સંગ રૂપ આધાર કેવી રીતે બને છે, તે બધું સૂત્રાર્થમાં આકૃતિઓ દ્વારા સ્પષ્ટ કરવામાં साध्य छे. ॥९०११६
For Private and Personal Use Only