SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनुयोगचन्द्रिका टीका सूत्र ७३ नामाद्यानुपूर्वीनिरूपणम् susस्थापनं भवति, तत्रोपनिधिकी आनुपूर्वी, यथा-धर्माधर्मादिषद्रव्येषु, सामायिकादि पडध्ययनेषु च । - Acharya Shri Kailassagarsuri Gyanmandir • नन्वेवं पूर्वानुपूर्व्यादिक्रमेण व्यवस्थापनं यत्र नास्ति तत्रानौपधिकीति स्वीकारे आनुपूर्वोत्वमेव नोपपद्यते, पूर्वानुपूर्व्यादिक्रमस्येवानुपूर्वी रूपत्वात् पूर्वानुपूर्व्यादिक्रमेण व्यवस्थापनस्याभावे आनुपूर्व्या एव नास्ति संभवः ? इति चेत्अत्रोच्यते - यद्यपि स्कन्धगतत्र्यादि परमाणूनां स्कन्धरूपेण विशिष्टौ कपरिणामपरिणतत्वात् तथापि योग्यतामाश्रित्यानुपूर्वीत्व संभवति । तथाहि त्र्यादिपरमाणुनामादिमध्यावसानभावेन नियतक्रमेण व्यवस्थापन योग्यताऽस्तीत्यतस्तां योग्यतामाश्रित्यात्राप्यानुपूर्वी त्वं न विरम्यते । " ३०१ नुपूर्वी आदि के क्रम से वस्तुओं की व्यवस्था होती है वहां पर औपनि घिकी आनुपूर्वी होती है। जैसे धर्म अधर्म आदि ६ द्रव्यों में और सामायिक आदि ६ अध्ययनों में है । - शंका- यदि ऐसा ही स्वीकार किया जावे कि जहां पर पूर्वानुपूर्वी आदि के क्रम से व्यवस्थापन नहीं है वहां अनौपनिधिकी आनुपूर्वी है सो इस कथन में ऐसी मान्यता में आनुपूर्वीपना ही नहीं आता है । क्यों कि पूर्वानुपूर्वी आदि के क्रम मेंही आनुपूर्वी रूपता है। जहां पूर्वानुपूर्वी आदि के क्रम से व्यवस्थापन का अभाव है वहां आनुपूर्वी का ही संभव नहीं होता है। उत्तर - यद्यपि स्कंधगत तीन आदि परमाणुओं का नियतक्रम नहीं है क्यों कि वे परमाणुओं स्कंधरूपसे विशिष्टैक परिणाम में परिणत रहा करते हैं। तो भी योग्यता को आश्रित करके उनमें आनुपूर्वीपना એની વ્યવસ્થા થાય છે, ત્યાં ઔપનિષિકી આનુપૂર્વી થાય છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ ૬ દ્રબ્યામાં અને સામાયિક આદિ ૬ અધ્યયનામાં शा-ले गोवु ४ માની લેવામાં આવે કે જયાં પૂર્વાનુપૂર્વી આદિના ક્રમથી વ્યવસ્થાપન નથી પણ અનૌપનિધિકી આનુપૂર્વીના ક્રમથી વ્યવસ્થાપન છે, તેા એ પ્રકારની માન્યતામાં તે આનુપૂર્વીતા જ સંભવી શકતી નથી, કારણ કે પૂર્વાનુપૂર્વી આદિના ક્રમમાં જ આનુપૂર્વીરૂપતા છે. જ્યાં પૂર્વાનુપૂર્વી આદિના ક્રમપૂર્ણાંક વ્યવસ્થાપનના અભાવ છે, ત્યાં આનુપૂ ીંના સ’ભવ જ હાતા નથી. For Private and Personal Use Only ઉત્તર--જો કે સ્કન્ધગત ત્રણુ આદિ પરમાણુઓના નિયતક્રમ હાતા નથી, કારણ કે તે પરમાણુએ કન્ધરૂપે એક વિશિષ્ટ પરિણામમાં પરિણત થયા કરે છે. છતાં પણ ચૈશ્યતાને આશ્રિત કરીને આનુપૂર્વીતા આ પ્રકારે
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy