SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र ७० नोआगमतो भावोपत्र मनिरूपणम् २७९ दर्शने समासजते । ततः सा तं परिचित्त दुचितब्र बहारेण तं सत्कुरुते । तस्या व्यवहारेण सन्तुष्टा- जनास्तस्यै यथेष्टमय जातं प्रयच्छन्ति । इत्थं गणिकया पराभिप्रायो ज्ञातः ॥२) अथाऽमात्येन यथा पराभिप्रायो ज्ञातस्तयोच्यते-- ... आसीत् कस्मिंश्चिन्नगरे भद्रबाहु म राजाः। तस्यासीन्नीति-शास्त्रचतुरो झटिति पराभिप्रायसवादनशीलः सुशीलो नोमाऽमात्यः। अथैकदा स राजाऽ मात्येन सहाश्ववाहनिकायां गतः। पथि गच्छता राजतुरङ्गमेण काऽपि स्त्रिलप्रदेशे (विनजोता-पडतल प्रदेश) स्थित्वा मूत्रितम्। तच्च मूत्र बहुतरकालपर्यन्तं तत्र के चित्रों को अंकित कर दिया। उसके घरमें जिस जाति का मनुष्य आता वह अपने जातीयोचित चित्र के देखने में तल्लीन हो जाता। इस तरह उसे पहिचान कर उसके योग्य व्यवहार से उसका सत्कार करने लगती । इस प्रकार उसके व्यवहार से संतुष्ट हुए मनुष्य उसे इच्छानुकूल पैसा दे दिया करते। .. अमात्य जिस पद्धति से पर का अभिप्राय जान लेता वह बात यहाँ प्रकट की जाती है विसी नगर में भद्रबाहु नामक राजा था। उसके अमात्य का नाम सुशील था। वह नीतिशास्त्र में बडा चतुर था, पर के अभिप्राय को जल्दी से जल्दी जान लेता था । एक दिन की बात हैं कि राजा अमात्यके साथ अश्वक्रीडा करने के लिये बाहर निकला-मार्ग में चलते हुए राजा के घोडे ने किसी पडतल प्रदेश में खडे होकर पेशाबकर दिया पेशाब बहीं पर ત્યાં આવતે, તે પિતાના જાતીચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઈ જતે તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને તે વિલાસવતી સમજી જતી હતી અને તે પુરુષની સાથે તેની જાતિ રૂચિ આદિને વર્તાવ બતાવીને તેને સત્કાર આદિ દ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તત આદિથી ખુશ થઈને તેને ત્યાં જનારા પુરૂષે ખૂબ ધન આપીને પિતાને સંતોષ પ્રકટ કરતા હતા. - હવે અમાત્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે અને એ વાત પ્રકટ કરવામાં આવે છે કે તે અમાત્ય કેવી રીતે અન્યના અભિપ્રાયને જાણી લેતે હતે– કોઈ એક નગરમાં ભદ્રબાહુ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને સુઈલ નામે એક અમાત્ય હતું. તે નીતિશાસ્ત્રમાં ઘણે જ નિપુણ હતું. પરના અભિપ્રાયને ઘણી જ ઝડપથી જાણી લેવાને તે સમર્થ હતો. હવે એક દિવસ તે રાજા તે અમાત્યને સાથે લઈને અશ્વક્રિીડા કરવા નિમિત્તે નગરની બહાર નીકળી પડયે. ચાલતાં ચાલતાં માર્ગના કેઈ એક પડતર (ખેતી ન થતી હોય એ પ્રદેશ) પર ઊભા રહીને ઘડાએ પેશાબ કર્યો. તે પેશાબ સુકાઈ ગયે નહીં પણ ત્યાં તે જમીનમાં For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy