SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ अनुयोग चन्द्रिकाटीका. ५९ आवश्यकस्य षडध्ययननिरूपणंम् , यस्य स गुणवांस्तस्य प्रतिपत्तिः = बन्दनादिका वर्त्तध्या - एवंरूपोऽधिकारः । च शब्दः पुनरर्थे ३ तथा - चतुर्थे प्रतिक्रमणाध्ययने - स्खलितस्य = साधुकृत्याच्चलितस्य निन्दना = निन्दा कर्त्तव्या । अयं भावः - मृलोत्तरगुणेषु प्रमादाचीर्णस्य प्रत्यागत संवेगस्य जन्तोर्विशुध्यमानाध्यवसायस्य अकार्यमिद- मित्येवं रूपेण निन्दारूपisuffer: ४ | तथा पञ्चमे कार्योत्सर्गाध्ययने - व्रणचिकित्सा - व्रणस्य चिकित्सा = भैषज्यम् । अयं भावः - चारित्ररूपपुरुषस्य योऽयमतिचाररूपो भावव्रणस्तस्य दशविधप्रायश्चित्तरूपा चिकित्सा कर्त्तव्येति, एवंरूपोर्थाधिकारः प्रोच्यते ५ तथा पष्ठे प्रत्याख्यानाध्ययने - गुणधारणां-गुणानां मूलोत्तरगुणानां आदि गुण जिसमें है ऐसे गुणवान् साधुको वन्दना आदि करनेरूप अर्थाधिकार है। चौथे प्रतिक्रमण अध्ययन में साधुकृत्य से स्खलित हुए की निन्दाकारने - अर्थात् अतिचारों की निग्रहणा करने आदिरूप अर्थाधिकार है । इसका भाव यह है कि जो साधु मूलगुणों एवं उत्तरगुणों में प्रमाद पतिततो हो रहा है, परन्तु बैराग्यभाव उसका नष्ट नहीं हुआ है, और परिणामां में जिसको विशुद्धि बढती रहती है - ऐसे उस साधु को "यह काम करने योग्य नहीं हैं" इस प्रकार का निंदारूप अर्थाधिकार है । --- पांचवां जो कायोत्सर्ग नामका अध्ययन हैं उसमें व्रण ( फाडा) चिकिForex अर्थाधिकार है ता पर्य इसका यह है कि चारित्ररूप पुरुष का जो अतिचाररूप भावत्रण है उसकी दश प्रकार प्रायश्चित्तरूप चिकित्साकरनी चाहिये ऐसा उसमें अर्थाधिकार है । तथा छठा प्रत्याख्यान नाम का जो પિંડ વિશુદ્ધિ આદિથી સંપન્ન હેાય એવા ગુણવાન સાધુને વાંદણા આદિ કરવારૂપ અધિકાર છે. ચાથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુષ્કૃત્યથી સ્ખલિત થયેલાની નિન્દા કરવાના એટલે કે પેાતાના દ્વારા જે આતચારાનું સેવન થઈ ગયુ. હાય તેની નિગ્રહણા આદિ કરવારૂપ અર્થાધિકાર છે. આ કથનના ભાવાર્થ એ છે કે જે સાધુ મૂળગુણા અને ઉત્તરગુણેાની આરાધના કરવામાં પ્રમાદને કારણે દોષો કરતા ડાય છે, પરન્તુ તેના વૈરાગ્યભાવ નષ્ટ થયે। નથી અને જેના પરિણામામાં વિશુદ્ધિની વૃદ્ધિ જ થતી રહે છે, એવા સાધુ દ્વારા પોતાના દોષની આ પ્રકારે નિંદા કરાય છે. “આ કામ કરવા ચગ્ય નથી, છતાં પ્રમાદને કારણે મારાથી એવુ થઈ ગયું.” આ પ્રકારની નિંદારૂપ અધિકાથી યુકત ચેાથું અધ્યયન છે. (૫) પાંચમુ કાયાત્સગ નામનું અધ્યયન છે, તેમાં ત્રણચિકિત્સારૂપ અર્થાધિકારનું પ્રતિપાદન કર્યું" છે. એટલે કે ચારિત્રરૂપ પુરુષના અતિચારરૂપ જે ભાવત્રણ છે તેની દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત રૂપ ઇલાને વડે ચિકિત્સા કરવી જોઇએ, એ વિષયનુ તેમાં પ્રતિપાદન કર્યુ” છે. છઠ્ઠું. પ્રત્યાખ્યાન નામનુ અધ્યાય છે, તેમાં મૂળગુણા અને ઉત્તરગૃણાને ધારણ કરવા For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy