SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका. सू० १५ नयभेदेन द्रव्यावश्यकनिरूपणम् .. १०५.. उक्तं च नेगम संगहववहार, उज्जुसुए चेव होइ बोद्धव्वे । सद्दे य । समभिरूढे, एवंभूए य मूलनया ॥१॥ छाया--नेगमः संग्रहो व्यवहार जुसूत्रश्चैव भवति बोद्धव्यः । शब्दश्च समभिरूढ एवंभूतश्च मूलनयाः ॥इति॥ तत्र-नैगमनयमाश्रित्य आगमतो द्रव्यावश्यकभेदमाहका स्वरूप है। जिनशासन में समस्त सूत्र और अर्थों का विचार नयों को छेकर किया गया है। ये नय मूल में सात हैं कहाभी है (१) नैगम (२) . संग्रह (३) व्यवहार (४) ऋजु सू (५) शब्द (६) समभिरूढ (७) एवंभूत । इनमें से नैगमनय को लेकर सूत्रकार आगम की अपेक्षा से द्रव्यावश्यक के मेदों को कहते हैं-नैगमनय का तात्पर्य उन विचारों से है कि जिनके बलपर पदार्थ का बोध विविध प्रकार से होता है । "नैको गमो बोधमार्गः यस्त्र सः नैगमः" बोधका अनेक उपाय है वे नैगम हैं इस. व्युत्पत्ति के अनुसार . यही अर्थ लभ्य होता है। ..... .. इस नैगम नयकी अपेक्षा से. उपयोग वर्जित एकदेवदत्त आदि व्यक्ति एक आगम द्रव्यावश्यक है। दो अनुपयुक्त देयदत्त और यज्ञदत्त नाम के व्यक्ति दो आगम द्रव्यावश्यक हैं । अनुपयुक्त देवदत्त, यज्ञदत्त और विष्णुदत नाम के व्यक्ति ३ आगमव्यावश्यक हैं। इसी तरह जितने भी अनुपयुक्त व्यक्ति हैं वे सब उतने ही आगमद्रव्यावश्यक इस नय की दृष्टि જિન શાસનમાં સમસ્ત સૂત્ર અને અને જુદા જુદા નયનો આધાર લઈને વિચાર કરવામાં આવ્યું છે. એ નય મુખ્યત્વે સાત કહ્યા છે. (૧) નેગમ નય, (२) सह नय, (3) ०यवाडा२ नय, (४) नुसत्र नय, (५) श६ नय, (६) સમભિરૂઢ નય અને (૭) એવંભૂત નય. પહેલાં તે નૈગમ નયની માન્યતા અનુસાર સૂત્રકાર આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકના ભેદનું નિરૂપણ કરે છે. નૈગમ નયને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે વિચારોને આધારે પદાર્થને બેધ વિવિધ થાય છે, તે વિચારધારાનું નામ જ नाम नय छ. नैको गमा बोधमार्गः यस्य सः नैगमः" 20 व्युत्पत्ति अनुसार ઉપર્યુક્ત અર્થ જ પ્રાપ્ત થાય છે, આ નૈગમનયની અપેક્ષાએ ઉપગ વર્જિત એક દેવદત્ત આદિ વ્યકિત એક આગમ દ્રવ્યાવશ્યક છે. ઉપગરહિત (અનુપયુક્ત) દેવદત્ત અને યજ્ઞદત્ત નામની બે વ્યકિત બે આગમઢાવ્યાવશ્યક છે. દેવદત્ત, યજ્ઞદત્ત અને વિશુદત્ત નામની ત્રણ અનુપયુક્ત વ્યકિતએ ત્રણ આગમવ્યાવશ્યક છે. એ જ પ્રમાણે જેટલી અનુપયુકત વ્ય For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy