________________
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ પરિણતિ જ ખોટી. તેથી જેમ એને હિતાહિતનો વિપર્યાસવાળા માણસો માત્ર વર્તમાનને જોઈને વિવેકનહિ, એમ એ “સાંપ્રતેક્ષી હોય છે. અર્થાતુ ચાલનારા ખેદ પામે છે, સંતાપમાં પડે છે. માત્રવર્તમાનને જોનારા-તાત્કાલિકને જોનારા હોય છ. - વર્તમાનદર્શને ભાગે ખેદ કેમ? છે. જૂઓ બૌદ્ધદર્શનવાળાએ શું કર્યું? સારી રીતે ઉ. – ખેદ એટલા માટે કે સાંસારિક જીવનમાં દિવસમાં ફાવે તેટલીવાર ખાઓ, પીઓ, ને શાંતિથી અનેક જાતનાં અશુભ કર્મો કામ કરતા હોય છે. ધ્યાન ધરો. ધ્યાનથી જ મોક્ષ થશે. શું ક્યું આ? એટલે ત્રણ સાંધતા તેર તૂટે છે. બધું ધાર્યું થતું નથી. વર્તમાન જોયું, વર્તમાનને બદલે ભવિષ્યના તેમ અણધાર્યું કાંઈક ને કાંઈક અનિષ્ટ આવી પડે કલ્યાણની દષ્ટિએ જોઇ ત્યાગ તપસ્યા કરીએ, તો છે. ત્યાં સાચા હિત-અહિતને સમજવાની શક્તિ ખાવામાં મન જાય, ને તેથી ધ્યાન બરાબરનથાય. નથી, માત્રવર્તમાન સુખ-દુઃખ જોવું છે, તેથી ઈષ્ટ એના બદલે વર્તમાનમાં મનમાન્યા ખાનપાન કરી પૂરું ન બની આવવામાં ને અનિષ્ટ આવી પડવામાં મનને શાંત રાખ્યું હોય, તો મનને અસત્ વિકલ્પો એને ખેદ સંતાપ થયા વિના શાનો રહે? અને અશુભ ધ્યાન થાય નહિ, તેથી ધ્યાન સારું પ્ર - તો શું હિતાહિતજ્ઞને અશુભ કર્મવશ થાય. આમ વર્તમાન જોવા ગયા. પરંતુ અહીં એ ઈષ્ટભંગ-અનિષ્ટાગમનથી ખેદ નહિ થાય? જોવું ભૂલ્યા કે, કોઈપણ પ્રકારના ત્યાગ-તપ ઉ. - ના, હિત-અહિતને સમજનારા રાખ્યા વિના મનમાની રીતે ખાનપાન કરતા સાંસારિક ઈષ્ટ-અનિષ્ટને બહુ મહત્ત્વ આપતા રહેવામાં આહાર સંજ્ઞા પુષ્ટ રહેવાની, ને એના પર તો નથી. એ તો ભાવી હિત-અહિતને મહત્ત્વ આપે સંસાર અખંડ ચાલ્યો આવે છે. એટલે ભાવી દીર્ઘ છે. હિત અહિતને એટલે, એ મુખ્યપણે એ જુએ સંસાર જ ઊભો થવાનો.
છે કે, મારા આત્માને હિતકર ધર્મ અને સદ્ગણો પ્ર. - તો પછી ત્યાગ-તપસ્યા કરવામાં કમાવાનું કેટલું મળે છે? આત્માને અહિતકર મનને ખાવાના વિકલ્પો રહે, એમાં ધ્યાન શી રીતે પાપથી બચવાનું કેટલું મળે છે? એટલે એને કોઈ થવાનું?
ઈષ્ટભંગ થયોયા અનિષ્ટ આગમન થયું, તો એ તો ઉ. - એવું નથી, ત્યાગ અને તપસ્યાના જુએ છે કે, ઈષ્ટ-અનિષ્ટ સાંસારિક સુખ-દુઃખ, અભ્યાસથી એનો આનંદ વધતો રહેવાથી અસત્ એતો પૂર્વનાશુભ અશુભકર્મની લીલા છે. એની વિકલ્પો બંધ થઈ જાય છે. ચિત્તને સમાધિ રહે છે. સાથે હરખ-શોક કરવા ખોટા છે. જે આપણા ત્યારે તમને બદલે યથેચ્છ ખાનપાનમાં શાંતિ હાથની વસ્તુ નહિ, પણ કર્મના હાથની વસ્તુ છે. સંતોષ આનંદ રહે, એ તો રાગની મોટી અસમાધિ ત્યાં શા માટે શોક-સંતાપ કરવા? એથી કોઈ કશું છે. આવી રાગની પરિણતિ અકબંધ હોય, ત્યાં સુધરી જતું નથી, ઉર્દુ શોક-સંતાપથી દુઃખમાં એકલું ધ્યાન બિચારું શું કરે? એમાં સમ્યફ બોધ વધારો થાય છે, ને પાપબંધાય એનફામાં, બહારનું ન આવે.
તો મારા કર્મે બગાડ્યું, પરંતુ મારા આત્માની આ તો વર્તમાનદર્શીનો એક દાખલો. એવા અંદરનું તો હું બગાડું તો જ બગડે. તો હું શા માટે જગતમાં બીજા પણ દાખલા ઘણા, જેમાં માત્ર મારી જાતે જ મારું બગાડું? શોક-સંતાપથી વર્તમાન જોઈને ચાલનારા ગોથાં ખાય છે. એટલે અંદરના અધ્યવસાયબગડે છે, એનબગડવા દેવા જ અહીં કહ્યું '
ખિતે સાંપ્રતેક્ષિણઃ' અર્થાત્ આ હું સ્વતંત્ર છું. શોક સંતાપ કરવા કે ન કરવા એ