________________
66
ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ દબાયેલા નથી બનતા, કિન્તુ આંતરશત્રુને નિશાલિતિાલુદ્દા દબાવનારા એના પર વિજયવંતા બનીએ છીએ, ટીકાઈઃ ભવાભિનંદીનું લક્ષણ કહે છે. જેમકે મહાવીર ભગવાન પોતે એ રીતે અરિહંત ગાથાર્થ ક્ષુદ્ર, લાભમાં આનંદવાળો, દીન, બન્યા. એમ દા.ત. જ્ઞાનનું ફળ વિરતિ. એ જ ઈર્ષ્યાળુ, ભયવાળો, શઠ, મૂઢ, નિષ્ફળ કમાવા યોગ્ય. ગણિત સાચું. વાંચ્યું, જાણ્યું, પ્રયત્નવાળો ભવાભિનંદી હોય છે. ભણ્યા તો ઘણું, પરંતુ પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ટીકાર્ય “અર્થાત્ કૃપણ ‘લાભરતિ’ નર્યો, ત્યાગની ઝંખના યન કરી, તો જાણેલું, એટલે કે માગણિયા સ્વભાવવાળો, “દીન” યાને ભણેલું જ્ઞાન એળે ગયું, ને તેથી તો જનાવરનું જ હંમેશા (પોતાનામાં) અકલ્યાણ (દરિદ્રતા) જીવન જીવ્યા. એમદા.ત. પ્રશસ્ત ચિત્તપરિણતિ માની લેનાર, મત્સરી' અર્થાત્ પરનું કલ્યાણ એ જીવનનો સાર, આ સાચું ગણિત, પછી કોઈ (સારું) થવામાં બળનારો, ‘ભયાન” એટલે આપત્તિ-આફત આવી, તો પણ જો ચિત્તના ભયભીત, ‘શઠ યાને માયાવી, “અજ્ઞ’ અર્થાત્ પરિણામ બગડવા ન દીધા, મૈત્રી કરુણા, પ્રમોદ મૂર્ખ. ભવાભિનંદી અર્થાત્ સંસારપર બહુમાનવાળો વૈરાગ્ય વગેરે પ્રશસ્ત પરિણામ રાખ્યા, તો એથી આવો હોય. “નિષ્કલારંભસંગત” (નિષ્ફળ પછીથી પોતાને પારાવાર આનંદ થાય છે, અને પ્રયત્નવાળો) કેમકે (એને) બધે જ અતત્ત્વનો અંતકાળે પોતાને એટલો બધો આહ્વાદ આશ્વાસન હઠાગ્રહ હોય છે. રહે છે, કે જગતનાનાશવંત પદાર્થો ખાતર મેંમનના વિવેચનઃ ભવાભિનંદીને અવેદ્યસંવેદ્યપદ પરિણામ બને ત્યાં સુધી બગડવા દીધા નથી, હોય, એમ કહ્યું, તો ભવાભિનંદી જીવ કેવો હોય તે શુભપ્રશસ્ત જ રાખ્યા છે. સમ્યગ્દષ્ટિને સર્વજ્ઞ બતાવવા હવે એના આઠ (અપ) લક્ષણ કહે છે. ભગવાનનાં આગણિતપરભારે વિશ્વાસ જામી જાય ૮ લક્ષણ આ, છે. શ્રેણિકરાજાને પુત્ર કોણિકે પ્રપંચ કરી જેલમાં ૧. સુદ્ર પૂરાવેલા, અને રોજ ફટકામરાવતો; પરંતુ શ્રેણિકને ૨. લાભરતિ ૬. શઠ, ‘પોતાના કર્મથીજ સુખદુઃખ’ એ સર્વજ્ઞનાગણિત ૩. દીન પર ભારે વિશ્વાસ તેથી પોતે હસતા હતા અને કટકા ૪. મત્સરી ૮. નિષ્ફળારંભી મારનારો જેલર રોતો હતો.
ભવાભિનંદી એટલે સંસારનું અભિનંદન ભવાભિનંદીના ૮ લક્ષણ કરનારો. અર્થાત્ સંસારપર બહુમાન-શ્રદ્ધાभवाभिनन्दिलक्षणमाह
પક્ષપાત ધરનારો હોય, સંસારને જ સુખકારી માને, સુકો નામતિની, મત્સર મયવાના ધર્મને નહિ, સંસારને સર્વેસર્વા માને, ધર્મને નહિ. સજ્ઞો મવમિની સ્થાન્નિધ્યનામત: Iછદ્દા ધર્મને દુઃખકર લેખે એવી એની ગણતરી હોય. - સુદ-૫ નામતિ -યાશીશીતઃ એ આવા ભવાભિનંદીજીવમાં ૮ પ્રકારની ખાસિયતો રીત:-સદૈવલ્યાણતજ્ઞ મત્સરી-પરચા- હોય છે,દુઃસ્થિતઃ બવાન-નિત્યમીત: શો-માયાવી (૧) સુકતા - ભવાભિનંદી જીવ સુદ્રયાને મો-મૂર્વ ભવામિનન્તી-સંસા૨વમાની - કૃપણ હોય છે, કેમકે એ સંસારને બહુમાનનારો વપૂતો, નિનામ -સર્વત્રાગતત્ત્વામિ- હોવાથી અને સંસાર તો પૈસાના આધારે જ ચાલે.”
૫. ભયવાન