________________
ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ પ્ર. - તો શું તામલિની એટલી બધી તપસ્યા કહેવાય. એવું અહીં તત્ત્વનો નિર્ણય પણ તત્ત્વધર્મ જ નહિ?
પરિણામ પામે તો નિર્ણય થયો કહેવાય. ઉ. - ધર્મ ખરો, પરંતુ લૌકિકધર્મ, કેમકે શેયમાત્રપર વ્યાપી જનાર:વૈરાગ્ય, ભવનિર્વેદના પાયાપર ઊભો હતો. એટલે આવા તત્ત્વનિર્ણયમાં સ્પષ્ટ જણાય છે કે જ જયવીયરાય’ સૂત્રમાં પહેલી છ માગણીને મિથ્યાદર્શનો વસ્તુને એક અંશે જોનારા છે, કેમકે લિૌકિકધર્મ તરીકે ગણી. એમાં પહેલો ભવનિર્વેદ એ એકાંતવાદી છે, તેથી એ વસ્તુને સવશે યાને મૂક્યો. વૈરાગ્ય તો બધે જ પહેલો જરૂરી. દાન દો, સમગ્રપણે જોઈ શક્તા ન હોવાથી, એમનો બોધ પણ વૈરાગ્યપૂર્વક, તો લેખે. તપ તપો પણ સમગ્ર યપર ન વ્યાપ્યો, બોધની સમગ્ર ફોયપર વૈરાગ્યપૂર્વક, તો તપલેખે. આ વૈરાગ્ય કેવો? તો વ્યાપ્તિ ન થઇ-વ્યાપવાપણું ન થયું. દા.ત. કે “સુરનર સુખ જિહાં, દુઃખ કરી લેખવે એવો બૌદ્ધમત આત્માને એકાંતે ક્ષણિક માને છે, ત્યારે વૈરાગ્ય. તામલિમાં એ હતો. માટે દેવીઓ નિયાણું વાસ્તવમાં આત્મા નિત્ય પણ છે. એકાંતે ક્ષણિક કરાવવા આવી, તો અંતરથી તુચ્છકારી કાઢી. એટલે કે ઉત્પન્ન થતાં જ બીજી ક્ષણમાં નષ્ટ હોય, આવડો મોટો તપતારા તુચ્છ અનેનાશવંત સુખમાં તો એ બીજી ક્ષણે ઉત્પન્ન થતા નવા આત્માનું વેંચી નાખવા કર્યો છે? એ તો મોક્ષના અનંત ઉપાદાન શું? કપડાનું ઉપાદાન તાંતણા, એ જો અવિનાશી સુખ લેવા કર્યો છે. તું શું લલચાવે?’ બળી નષ્ટ થયા, તો પછી કપડું શાના પર ઊભું જોવાનું આ છે, તામલિનો એવા પ્રબળ વૈરાગ્ય- થાય? અગર જો કહો, કે પૂર્વેક્ષણે ઊભેલા એ વાળો પ્રખર તપ પણ લૌકિકધર્મ હતો, લોકોત્તર ઉપાદાન બને છે, તો સવાલ એ થાય, કે અનેક ધર્મનહિ, તો લોકોત્તર ધર્મમાટે વિરોષ શું જોઇએ આત્માપૂર્વક્ષPહતા, તેનષ્ટથયા. હવે બીજી ક્ષણે ? સૂક્ષ્મબોધ, યથાર્થ હેતુ-સ્વરૂપ-ફળના વિચાર ઉત્પન્ન થયેલા અનેક નવા આત્માઓ અને પર કરેલ તત્ત્વનિર્ણય. પૂછો, -
પૂર્વેક્ષણના અનેક આત્માઓમાં કોને કોનું ઉપાદાન પ્ર. - આ તત્ત્વનિર્ણય હોય, પછી વૈરાગ્ય કહેવું? વચમાં કોઈ સાંકળ તો છે નહિ. ત્યારે એ ન હોય તો ચાલે કે નહિ?
પણ સવાલ છે કે આત્મા ક્ષણિક છે, એવું જોનાર ઉ. - ન ચાલે. વૈરાગ્ય ન હોય, તો એ આત્મા પણ ક્ષણિક હોવાથી એજ ક્ષણમાં પોતાનો તત્ત્વનિર્ણય જ નથી. તસ્વનિર્ણય એનું નામ, કે જન્મ, એ જ ક્ષણમાં આંખ-ઈન્દ્રિય લગાડવી,
જ્યાં તત્ત્વ અંતરમાં પરિણામ પામેલ હોય. અને એજ ક્ષણમાં ક્ષણિક આત્માનું જ્ઞાન થવું. આ દા.ત. હેયતત્વહિંસાદિકે કોધાદિનું નામ પડતાં બધું એક જ ક્ષણમાં કેવી રીતે બની શકે? ઈન્દ્રિયઅરુચિ થાય. આમ જો તત્ત્વો અંતરમાં પરિણત મનનો પ્રયોગ એ કારણ છે. ક્ષણિકતાનું જ્ઞાન કાર્ય નથી થયા, તો એનો અર્થ એ કે કોઇએ ગોખાવ્યું છે. કારણે તો કાર્યની પૂર્વક્ષ હાજર થવું પડે. જો કે હિંસાદિ-ક્રોધાદિ એ હેયતત્ત્વ છે, તો એ ગોખી ત્યાં હાજર રહી ઈન્દ્રિયપ્રયોગ કરે છે, ને બીજી લીધું, એટલું જ, અંતરમાં અડ્યું નહિ. ફકીરે ક્ષણે જ્ઞાન કરે છે, તો એ ક્ષણિક ન રહ્યો. પોપટને પઢાવ્યું ‘બિલ્લી આવે તો ભગ જાના તો તાત્પર્ય આત્માક્ષણિક છે, એમ નિત્ય પણ પોપટે એ રહ્યું એટલું જ, પણ અંતરમાં બિલ્લીનો છે, પર્યાયથી અનિત્ય (ક્ષણિક) અને દ્રવ્યથી કશો ફફડાટ નહિ. આને બિલ્લીનો નિર્ણય ન નિત્ય, એમ અનેકાંતતાથી માનવું જ પડે. આમ