________________
326
A યોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ ટોષોનન્યથા, પ્રવાસમવદ્રિત્યાવર્યામા- પૂર્વક યોગ્ય જીવોને ગ્રંથ આપવાથી કશું છુટતું નથી વિહેT-મત્સમાવેન, ચૈ શ્રેયવનપ્રશાન્ત- -ખોટી વાત ભૂલમાં પણ ઉમેરાઇ જતી નથી. -પુણાન્તરીયપ્રાન્ચિર્થમિતિ રચા પૂરેપૂરો ગ્રંથ પરિણામ પામે છે, અને શ્રોતાને ખોટો
સમાડવં યોગણિતમુવી | વિલંબ પણ સહેવો પડતો નથી. | તિઃ શ્રીfમક્ષોનાવાશ્રીહરિમતિ વળી આ ગ્રંથશ્રવણવગેરે વિષયમાં
આ વાત આ રીતે જ સ્વીકારવી. તેથીજ હવે અભ્યત્યાન, વંદનાદિ વિનયવગેરે જે વિધિઓ છેલ્લી ગાથામાં ગ્રંથકાર કહે છે
બતાવી છે, તે બધી વિધિઓ સચવાય, એ રીતે સવૃત્તિયોગછિપુષ્યયઃ સમાત: આપવો. અવિધિથી આપવામાં મહાનર્થ સર્જાઇ
ગાથાર્થ વિધિથી અતિ એવા યોગીઓ શકે છે એમ આચાર્યભગવંતો કહેતા આવ્યા છે. વડે માત્સર્યના અભાવપૂર્વક અને શ્રેય તથા વળી આપનારે શ્રોતાવગેરે કોઈના પર પણ આ વિનોપશાંતિ માટે પ્રયત્નપૂર્વક યોગ્યજીવોને આ મારાથી આગળ તો નહીં વધી જાય ને' ઇત્યાદિ ગ્રંથ અપાવો જોઇએ.
માત્સર્યભાવ રાખ્યા વિના ગ્રંથ આપવો. અહીં યોગ્યને પ્રયત્નપૂર્વક આપવા પ્રયત્ન ‘વિરહ’ શબ્દ આ ગ્રંથ સૂરિપુરંદર હરિભદ્રસૂરિ
ટીકાર્ય યોગ્યશ્રોતાઓને આ ગ્રંથ શ્રવણાદિ રચિત છે. તેની નિશાની છે. કેમકે તેઓશ્રીના વિષયક વિધિપૂર્વક અને માત્સર્યથી રહિત થઈ ગ્રંથોના અંતે વિરહ' શબ્દ આવતો હોય છે. કલ્યાણમાટે કે કલ્યાણમાર્ગમાં આવનારા વિદ્ધના વળી આ ગ્રંથ યોગ્યોને વિધિપૂર્વક એટલા વિનાશમાટે અર્થાતુ પુણ્યમાટે અને અંતરાયની માટે જ આપવાનો છે, કે યોગ્ય જીવો માટે આ ઉપશાંતિ માટે ઉપયોગથી સારભૂત પ્રયત્નપૂર્વક ગ્રંથ શ્રવણથી અને તેમાં પ્રવૃત્તિ કરવાથી તથા આ આપવો. અન્યથા પ્રત્યાપાય-નુકસાન સંભવિત ગ્રંથ આપનારમાટે પણ શ્રેય-કલ્યાણ-પુણ્યનું હોવાથી દોષ છે.
કારણ બને અને અંતરાયો બધા દૂર થાય. ... ૧ઃ જે કુલયોગી આદિ જેવા વિશેષ- આમ અંતિમ મંગલ સાથે ગ્રંથ પૂર્ણ થાય છે. ગુણો ધરાવે છે, તે યોગ્ય શ્રોતાઓ છે. આ યોગ્ય આયોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ સટીક યોગાચાર્ય શ્રોતાઓ સર્વત્ર ષમુક્ત આદિ ગુણોવાળા હોય શ્વેતાંબરાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત છે. આવા શ્રોતાઓને પૂરા ઉપયોગપૂર્વક – શ્રોતાને છે. જે રીતે ગ્રંથ પરિણામ પામતો જાય, એ રીતે
LIઈતિ શમ્ ઉપયોગ રાખીને આ ગ્રંથ આપવાનો છે. ઉપયોગ હોય તો શ્રોતાને પૂરો ગ્રંથ પરિણામ પામે, અન્યથા કેટલુંક ઉપરથી જાય - ઢોળાઈ જાય, તો કેટલીક
આ ગ્રંથના સંપાદન કેટલાવાનુવાદકરતાં વાર વગર કારણે વિલંબ થાય. ગરણીદ્વારા ચા જિનાજ્ઞાવિરુદ્ધ લખાણાદિ થયા હોય, તો તે ગાળવામાં આવતી વખતે જેમ ઉપયોગપર્વ, બદલ હાદિક મિચ્છામિ દુક્કડમ્. ગાળવાથી જ ચા બરાબર ગણાય છે, ઢોળાતી
-અજિતશેખર નિ. નથી, કચરો આવી જતો નથી, ને ખોટો વિલંબ પણ થતો નથી. બસ આ રીતે પ્રયત્ન- ઉપયોગ