________________
18
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તત્ત્વશ્રુતિ તથા-તત તત્ત્વશ્રુતિરીતિ પાદરા વિચારવું જોઇએ કે તત્ત્વશ્રવણ ગણતરીકે તત્ત્વ
ટીકાર્ય આનો જ ભાવાર્થ કહે છે- શ્રવણ કેટલું બધું મોઘેરું છે! પહેલાં તત્ત્વનોદ્વેષ
ગાથાર્થ: અહીંસમગ્ર ભવયોગ ખારા પાણી અરુચિટાળો, પછી તત્ત્વની જિજ્ઞાસા ઊભી કરો. તુલ્ય મનાયો છે. તથા તત્ત્વશ્રુતિ મધુરપાણીના પછી તત્ત્વશુશ્રુષા જગાવો, અર્થાત્ યોગની ત્રણ યોગ તુલ્ય (મનાઈ છે.).
દષ્ટિ આત્મામાં ઉતારી દો, પછી ચોથી દષ્ટિમાં ટીકાર્થ: સઘળોભવયોગ ખારાપાણી તુલ્ય ગુણસ્વરૂપ તત્ત્વશ્રવણ પ્રાપ્ત થાય છે. હવે મનાયો છે. અતત્ત્વશ્રવણરૂપીભવયોગ પણ ખારા અજ્ઞાનતાભર્યા અનંતા ભૂતકાળની જેમ અહીં પાણી તુલ્ય છે મધુર પાણીનાં યોગસમું તત્ત્વ- અતત્ત્વનું શ્રવણ કરતા રહેવાય? કોણ એ કરાવે શ્રવણ છે. તથા તડંગતયાતત્ત્વશ્રુતિરપીતિ’ એટલે છે? અતત્ત્વનો રસ. કે તત્ત્વશ્રવણ કલ્યાણનું અંગ હોવાથી એ પણ પરંતુ અતત્ત્વનો રસ બહુરાખ્યો, અનંતકાળ કલ્યાણરૂપ છે. (પછીના શ્લોક સાથે સંબંધ છે.) રાખ્યો, હવે એનાથી થાવું જોઇએ. તો જ ગાડી
વિવેચનઃ અતત્ત્વશ્રવણને ખારા પાણીના મોક્ષતરફ આગળ વધે. એટલા માટે તો જયવીયરાય યોગની ઉપમા આપી, એનો જ હવે ભાવાર્થ સૂત્રમાં પહેલી માગણીમાં ભવનિર્વેદ ભવવૈરાગ્ય બતાવતાં કહે છે, કે આખો ય ભવયોગ ખારા- માગ્યો, પછી તરત બીજી માગણીમાં ‘માર્ગાનુપાણી તુલ્ય છે, “મોક્ષયોગ” એટલે જીવને સારિતા માગી. એનો “લલિત વિસ્તરા શાસ્ત્રમાં મોક્ષસાથે યોજી આપે તે સમ્યગ્દર્શનાદિ યોગો. અર્થ કર્યો- તત્તાનુસારિતા, તાત્ત્વિક વાતનું ‘ભવયોગ” એટલે સંસારસાથે યોજી આપે તે અનુસરણ. ભવવૈરાગ્ય આવે એટલે એને હવે મિથ્યાત્વ-હિંસાદિયોગો. અર્થાત્ મોક્ષનાં કારણો તત્ત્વ-તાત્ત્વિક વાત જ ગમે, એમાં જ એને રસ તે મોક્ષયોગો, ભવનાં કારણ તે ભવયોગો. હોય, અતત્ત્વ એને ગમે નહિ. વિષયો અને
આ બધાયભવયોગો ખારા પાણી તુલ્ય છે. કષાયોનીવાતથી બને તેટલો આઘો રહે, એને ટાળે, અતત્વશ્રવણરૂપીભવયોગપણ ખારાપાણી તુલ્ય એમાં ફસાય નહિ. ઉસ્બીજાઓ એવી વાતો કરતા છે. જેમાં ખેડૂત બીજ વાવ્યા પછી દરિયાના ખારા હોય, તો એમાં એને અશાંતિ લાગે, અકળામણ પાણીનું સિંચન કરે, તો બીજ ઊગે-વધે નહિ, વર્તાય. એટલા જ માટે અતત્ત્વની વાતનીબીજ બગડી જાય; એમ ધર્મબીજ તો ઊભું , અતાત્ત્વિકયાને માલ વિનાનીને ક્ષુદ્ર વાતની ખેંચ પરંતુ પછી અતત્ત્વશ્રવણ કર્યા કરે, તો એ બગડી પડન કરે. આપણી જાતનું પારખું કરવું હોય, જાય. અથવા જેમ દરિયામાં પડેલો માણસતરસથી તો જોવાનું કે માલ વિનાની બાબતની-ક્ષક દરિયાનું પાણી પીએ તો તરસ મટે નહિ પણ વધે, વાતની ખેચપડકરીએ છીએ? ખેચપઠકોણ એમ અનાદિનો વિષય તૃષ્ણાળુને બહિર્મુખ જીવ નકરે? કહો, જેને અતાત્ત્વિક વાતમાં રસ જ ન અતત્ત્વનું શ્રવણ કરે, તો એ તૃષ્ણા શમે નહિ પણ હોય. રસ હોય તાત્ત્વિક વાતમાં, તત્ત્વાનુવધી જાય. બધું ય ઈન્દ્રિય, વિષયો અને બાહ્ય- સારિતામાં. ભવવૈરાગ્યનું એ ફળ છે. વૈરાગ્ય છે ભાવનું શ્રવણ એ અતત્ત્વનું શ્રવણ છે. એ શ્રવણ એટલે મોટા દેવતાઈવૈભવનેયતુચ્છ લેખે છે, એમાં કરવાથી વિષયતૃષ્ણા અને બાહ્યભાવ વધે. માટે એને રસ નથી. તો પછી એની અપેક્ષાએ સામાન્ય કહ્યું “બને તેટલો અતત્ત્વશ્રવણથી પાછો વળ ગણાય એવીદુન્યવી વિષયોની વાતોમાં શાનો રસ