________________
વિનીતા
309
રહેવું જોઇએ. તેથી જ શ્રાવક અલ્પારંભી છે. તેથી પૈસા કમાવાની ભૂખ ઉઘડતી જાય છે. અલ્પપરિગ્રહી હોય, તેમ કહેવાયું છે.
જ્યાંથી મળવા સંભવ હોય, ત્યાં સહજ નમ્રતા (૪) વિનીત
આવી જાય છે. વળી આ કલયોગીઓ વિનીત હોય છે. કેમકે બસ એ જ પ્રમાણે ક્યિા, વિધિ, ગુણો જેમ તેઓ કુશળાનુબંધી પુણ્યને યોગ્ય છે. અથવા આવતા જાય, એમ એના દ્વારા મળતા સમતા, પુણ્યાનુબંધી પુણ્યના કારણે ભવ્ય સૌમ્યબનેલા સમાધિ, પ્રસન્નતા વગેરરૂપે આંતરિક આનંદનીધારા છે. કોઈ પણ પ્રકારની વિશિષ્ટ પ્રાપ્તિ સૌભાગ્ય વધતી જાય છે. તેથી જીવો એ ગુણો વધુને વધુ પ્રાપ્ત વગેરે શુભકર્મથી થાય છે. પણ તે પ્રાપ્ત થયા પછી કરવા, વધુને વધુનમ્ર-વિનીત થતા જાય છે, કેમકે જો અહંકારઆદિ આવી જાય, તો ભવિષ્યમાં એ તે માટેની ક્ષિતીજો વિકસતી જાય છે. પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. જેમ કે પૂર્વના પુણ્ય જ્યારે માણસને લાગે કે ઘરમાં ઘણો સામાન ધનવાન બનેલો માણસ જો પછી ધનનું અભિમાન થઈ ગયો, ત્યારે તે સામાન ખરીદતો બંધ થઇ જાય કરે, તો પરભવમાં દરિદ્રતા પામે છે. આમ અનુબંધ છે. એમ જ્યારે જીવને લાગે કે મને બધી કે ઘણી = પરંપરા રહી નહીં. કોઈ પણ પ્રાપ્તિ પછી ક્રિયાઓ ફાવી ગઇ છે, વિધિઓ આવડી ગઇ છે. અભિમાન આવે, તો એ પ્રાપ્તિની પરંપરા અટકી કે ગુણોની પ્રાપ્તિ થઇ ગઇ છે. ત્યારે તેની પ્રગતિ જાય છે. ગુણવાન માણસો વૃક્ષ જેવા હોય છે. જેમ અટકી જાય છે. તેને અભિમાન આવે છે. ગુણોની જેમ ફળ આવે, તેમ તેમ વૃક્ષ નમે છે. ગુણવાન અનુભૂતિને બદલે અહંની અનુભૂતિ થવા માંડે છે. માણસો જેમ જેમ ગુણવગેરે વિકસતા જાય, તેમ પછી બીજેથી શીખવાને પામવા તૈયાર થતો નથી. તેમ વધુ ને વધુ વિનીત અને નમ્ર બનતા જાય છે. “આ તો મને આવડે છે’ ‘આની તો મને ખબર છે આમ તેઓ પોતાના અને તેના દ્વારા પોતાના “મારામાં તો આ ક્ષમાવગેરે ગુણો ઠાંસીને ભરેલા કુશળ-હિતની પરંપરા ઊભી કરતા હોય છે. પક્યા છે’ આવા વિચારો આવે, એટલે ગુણો
પૂર્વભવે પણ જેઓએ કોઈ પણ સાધના વગેરેના પ્રવેશના દ્વાર બંધ થાય છે. સંતોષ અને નમ્રભાવે-વિનીતતાપૂર્વક કરી હોય, તેઓને અહંકાર છવાઈ જાય છે. વિકાસ અટકી પડે છે. કુશળની પરંપરા ઊભી થઇ હોય છે. તેથી આ જેને ક્ષાયિક ગુણો સુધી પહોંચવું છે, એ તો ભવમાં પણ તેઓ સાધના તો પામે જ, પણ સાથે સાયોપથમિક કક્ષાના ગુણો ગમે તેટલા વિકસે, સાથે વિનીતતા પણ પામે. જેથી પરંપરા આગળ છતાં ઓછા જ માને, તેથી તે સતત વિનીત અને વધતી જાય.
નમ્રજ રહે. માટે જ કહ્યું કે કુશળાનુબંધીકુશળ= આમ જેઓ પુણ્યાનુબંધી- કુશળાનુબંધી કલ્યાણની પરંપરાને પામવા યોગ્ય ભવ્ય હોય, તે બન્યા હોય, તેઓ વિનીત હોવાના જ. જેઓ કોઈ જ વિનીત હોઈ શકે પણ પ્રકારના અભિમાનમાં આવી જાય છે,
(૫) બોધયુકત તેઓએ સમજી લેવું કે તેઓ પુણ્યશાળી ભલે હશે, વળી બોધવન્તો:- અહીં બોધ' એટલે પણ પુણ્યની પરંપરાવાળા નથી.
વિવેક, આત્માને હિતકર જ્ઞાન. એ અર્થ છે. માત્ર માણસ પાસે જેમ પૈસો વધે, એમ પૈસાથી માહિતીરૂપ, પંડિતાઇ બતાવનારું ગમે તેટલું જ્ઞાન મળતા સુખ-સગવડ વગેરે અનુભવો મળતાં જાય પણ બોધરૂપ બનતું નથી. જેથી આત્માના રાગ