SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 307 કુલયોગીના વિશેષ લક્ષણો - સર્વત્ર અદ્વેષ રિધમળ્યતા, તથા સથવ7ો-થિમેન, આગ્રહને અનુકૂળવર્સેિ જ, એવો નિયમનથી. એવું ન્ડિયા-વારિત્રમાવેનારા કોઈ વિરોષ પુણ્ય પણ નથી હોતું, કે બધા જ અને કુલયોગીઓના વિશેષલક્ષણને ઉદ્દેશીને કહે બધું જ તમારી માન્યતાઆદિને અનુકૂળ જ વર્તે. અરે ભગવાન મહાવીરસ્વામીનોભાણેજ-જમાઈ ગાથાર્થ આ કુલયોગીઓ સર્વત્ર અઢેલી અને શિષ્ય ગણાતો જમાલી જેવો પણ જો હોય છે. ગુરુ-દેવ-દ્વિજ પ્રિય હોય છે. દયાળુ હોય ભગવાનની સામે પડતો હોય, ભગવાનથી પ્રતિકૂળ છે. વિનીત હોય છે. બોધવાળા હોય છે. અને વર્તવા ઉદ્યત હોય, તો આપણા જેવા માટે તો વાત યતેન્દ્રિય હોય છે. જ શી કરવી? ટીકાર્ય આ કુલયોગીઓ (૧) તેવા સત્યનો-સમ્યત્વના સિદ્ધાંતનો આગ્રહ પ્રકારના આગ્રહનો અભાવ હોવાથી સર્વત્ર અષી મૈત્ર્યાદિભાવોના પાયાપર હોવાથી ત્યાં શ્રેષબુદ્ધિ છે. (૨) ધર્મના પ્રભાવથી ગુરુ-દેવ અને કિજને આવવાની સંભાવના નથી, બલ્કરૂણાબુદ્ધિ આવે પ્રિય હોય છે. અથવા પ્રિય માનવાવાળો હોય છે. છે. શ્રીપાળરાજાની કથામાં મયણાસુંદરી અને (૩) ક્લિષ્ટ પાપ ન હોવાથી પ્રકૃતિથી જ દયાળુ એના પિતા પ્રજાપાળરાજા વચ્ચે જે ચર્ચા થઇ, હોય છે. (૪) કુશળ અનુબંધી ભવ્યહોવાથી વિનીત એમાં બંને આગ્રહી હતાં. રાજા મિથ્યાઆગ્રહી હતાં હોય છે. (૫) ગ્રંથિભેદ થવાથી બોધવાળા હોય કે જે થાય છે, જે કાંઇ મળે છે તે મારા જ પ્રભાવે. છે. તથા (૬) ચારિત્ર હોવાથી યતેન્દ્રિય હોય છે. અને મયણાસુંદરી સમ્યગૂઆગ્રહી હતાં કે જીવને કુલયોગીના વિશેષલક્ષણો- (૧) સર્વત્ર અદ્વેષ જે કાંઈ સારું-નરસું મળે છે, તે પોતાના જ પૂર્વે - વિવેચન આ કુલયોગીઓ સર્વત્ર અષી કરેલા સારા-નરસા કર્મના પ્રભાવે. એમાં = દ્વેષમુક્ત હોય છે. કોઈ વસ્તુપ્રત્યે અરુચિ નથી, પ્રજાપાળરાજાને પોતાના આગ્રહને નહીં સ્વીકારતી કોઈ પ્રસંગપ્રત્યે અણગમો નથી કે કોઈ વ્યક્તિ મયણાસુંદરીપર દ્વેષ આવી ગયો, ને એને કોઢી પ્રત્યે દ્વેષ નથી. અહીં સવાલ થાય કે આવી ઊંચી ઉબરરાણા સાથે પરણાવી દીધી. પણ મયણાભૂમિકા આવે ક્વીરીતે? કારણકે રોજિંદા જીવનમાં સુંદરીને પિતાપર દ્વેષ ન આવ્યો, બલ્ક કરુણા જ જોવા મળે છે કે ગમે તેટલી ઊંચી વ્યક્તિને પણ ઉપજી, કે આવો મિથ્યાઆગ્રહ રાખી અભિમાન કોઈ વ્યક્તિ-પ્રસંગ-કેવસ્તુપ્રત્યે કંઈક તો દ્વેષ- કરવાથી મારા પિતાજીનું અહિત થશે. અણગમો કે અરુચિ હોય. તો આનો જવાબ છે, અલબત્ત સમ્યત્વી પણ પોતાનો સાચો કુલયોગીઓને શા માટે ક્યારેય પણ આગ્રહ હોતો આગ્રહ પણ બીજાપર ઠોકી બેસાડવા પ્રયત્ન ન નથી. એવો કોઈ આગ્રહ જ નથી હોતો કે જેથી તે કરે. એમાં બીજાને અપ્રીતિ થાય, અને પોતાના આગ્રહથી વિરુદ્ધ દેખાતા વસ્તુ-વ્યક્તિ કે પ્રસંગ કષાયો પણ ઉદ્દીપ્ત થવાના સંજોગો ઊભા થાય, પ્રત્યે દુર્ભાવ થાય. જેથી પછી પોતાને પણ બીજાપ્રત્યે અરુચિ થવા - જ્યારે માણસ પોતાની માન્યતા, રુચિ, સંભવ છે. ત્યાં “પ્રશસ્ત શ્રેષ’ કે ‘ધર્મ માયા ન સિદ્ધાંત કે ગમા-અણગમા પ્રત્યે આગ્રહવાળો માયા” જેવા આલંબનો લેવામાં મોટાજોખમ ઊભા થાય છે, ત્યારે એને દ્વેષી બનવાનો અવસર આવે થાય છે. તમે સાચા સમજેલા પણ સિદ્ધાંતો બીજા છે. કારણ કે જગતનાકે ઘરના બધા જ કંઈ એના સ્વીકારે તે માટે બળાત્કારથી પણ પડાવવા પ્રયત્ન
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy