________________
દિદક્ષાવગેરેનું સ્વરૂપ
297 દિદક્ષાવગેરેનું સ્વરૂપ
નથી. જૈનમતે આ અનાદિથી જીવને વળગેલા છે, વિવેચનઃ દિદક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર અને આત્માના સ્વભાવભૂત બનીને રહેલા હોવાથી વગેરે શબ્દોથી અન્ય-અન્યદર્શનકારોએ સંસાર- વાસ્તવિક છે, માત્ર બાહ્ય ઔપચારિક – કે વાસ દર્શાવ્યો છે. એમાં દિદક્ષા= પ્રકૃતિ જોવાની કલ્પનારૂપનથી. તેથી દિક્ષાવગેરેની મુખ્યરૂપે જ જાણવાની ઇચ્છા કૂતુહળવૃત્તિ. જીવના સંસાર- - અનુપચરિતરૂપે જ આત્માપરથી નિવૃત્તિ પણ ભ્રમણનું કારણ છે દિદક્ષા. દુનિયાના બ્રાન્ત- ઇષ્ટ છે. સ્વરૂપોને ઘણું ઘણું જોઈ લેવાની-જાણી લેવાની આ દિદક્ષાદિ મુખ્યવૃજ્યા આત્મામાં રહ્યા ઇચ્છા, પિકનીક, પ્રવાસો, ટી.વી., અખબારો હોવાથી જ તેઓના પ્રભાવે પ્રધાનવગેરે પણ વગેરે દ્વારા દુનિયાભરની ઘણી ઘણી વસ્તુઓ જોઇ અખિલ ભવસ્વરૂપે મુખ્યરૂપે પરિણામ પામે છે. લેવાની-જાણી લેવાની ‘જીવ્યા કરતાં જોયું ભલું (જેનમતે પ્રધાન = કર્મ) કારણકે પ્રધાન વગેરેના માનવાની વૃત્તિ. આ બધામાં આ દિદક્ષા કામ કરે આ પરિણામોનું મુખ્ય કારણ દિદક્ષાવગેરે છે. છે. આ દિદક્ષાથી પછી રાગ-દ્વેષની પરિણતિઓ તેથી જ્યારે દિક્ષાવગેરે આત્મભૂત બનેલા વગેરે થાય છે.
ભાવો આત્મામાંથી નિવૃત્ત થાય છે, ત્યારે પ્રધાનાઅવિદ્યા= આત્મજ્ઞાનનો અભાવ. જ્ઞાના- દિના પરિણામરૂપ સંસારભ્રમણ પણ અટકી જાય વરણાદિ કર્મોના આવરણથી અને મોહનીયકર્મની છે. આત્મા કર્મવગેરેથી પણ મુક્ત થાય છે. આમ પ્રબળતાથી અજ્ઞાન, સંશય અને ભ્રાંતિમાં જીવ આત્માને પરિણામી નિત્ય માનવાથી બીજાઓએ અટવાયા કરે છે. આના કારણે તે પૈસા કમાવા, કલ્પેલા દિદક્ષાદિભાવો પણ યુક્તિસંગત બને છે. ઘર-પરિવારને સાચવ્યા કરવો, સમાજના અન્યથા યાત્રિ નિત્યપાર મવડજ્યો. વ્યવહારોમાં દોડ્યા કરવું વગેરે ખોટી પ્રવૃત્તિઓ પર્વરજવનિત્યત્વે કંકુથમવાર સાચી માનીને ક્ય કરી સંસારમાં ભમે છે.
રૂલ્ય ચૈતકીર્તવ્યું, અન્યથા-વમનડુપમલ - રાગ-દ્વેષ-મોહ વગેરે રૂ૫ આત્માની માંગમાયાદ્રિયં-પ્રધાનાવિનતિઃ નિત્યં-સેવા તતઃ પરિણતિઓ, કે જેના કારણે આત્માના ઉપયોગ- કિમિત્યાદિ પણ -પ્રધાન નિતિ, મવ ૩જ્યપરિણામો અશુદ્ધ બને છે. કર્મરાજ પણ આત્માને સંતરોડમિપીયતે, તન્નતૌ તલાત્મમહલાવિમાવતા વળગી આત્માને અશુદ્ધ બનાવતી હોવાથી મળરૂપ પર્વ ૨-૩નીત્યા ભવનિત્યત્વે ક્ષતિ થ મુણ્ય છે. અને મલિન બનેલો આત્મા દુર્ગતિઓમાં ભમ્યા સમવઃ? ત્યર્થઃ ર૦શા કરે છે.
ગાથાર્થ અન્યથા તો આ નિત્ય માનવી ભવાધિકાર - સંસારભાવનું પ્રાબળે. પડશે. અને આ જ “ભાવ” તરીકે ઓળખાય છે. સંસારનો રસ, સંસારની પ્રવૃત્તિઓનું આકર્ષણ, આમ સંસાર નિત્ય સિદ્ધ થશે. અને તો મુક્તનો સંસારના વિષયાદિસુખોમાં સારાપણાની બુદ્ધિ સંભવ કેવી રીતે આવશે? ભવાધિકાર છે. આથી જીવ આત્માને હિતકર ટીકાર્ય આ આ પ્રમાણે જ સ્વીકારવું રહ્યું કાર્યોવગેરેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી.
જો આમ નહીં સ્વીકારો, તો પ્રધાનાદિ પરિણતિઅન્ય એકાંત નિત્યાદિમતવાળાઓ ઓને નિત્ય માનવી પડશે. તેથી શું થશે? તે બતાવે બધાને સંસારી આત્માના સ્વભાવભૂત માનતા છે- આ પ્રધાનાદિ પરિણતિઓ જ “સંસાર”