________________
કર્મ કારણ
287 વળી બીજા રોગોના વિકાર એટલા તીવ્ર નથી, આઠ પ્રકારના કર્મો તેના ૧૫૮ સ્થળ પેટાભેદ જેટલા સંસારરોગના છે. સંસારરોગગ્રસ્તદેવને પણ અને અનંત સૂક્ષ્મભેદો સાથે આત્માના પ્રદેશે ‘મોત’નામના વિકાસના ભોગ બનવું પડે છે. બીજા પ્રદેશને વળગે છે. સતત પ્રવાહરૂપે વળગતા રહે શરીરગત વિકારો કદાચ શરીરમાં કેટલાક ભાગે છે. તેથી જન્મ-મરણાદિમય સંસારરોગ ટકેલો ચાંદા પડવા વગેરે વિકૃતિઓરૂપે પ્રગટ થાય છે. પણ અને પોષાયેલો રહે છે. આ કર્મો મૂળ કાર્મણસંસારરોગના મરણાદિવિકારોથીતો સમૂળગું શરીર વર્ગણાના પુગળો છે. આમ દ્રવ્ય છે. વળી જ બદલાઈ જાય છે. દેવ જેવો ઘુતિમાન શરીરવાળો આત્માથી બાહ્યરૂપ છે. વળી એ કર્મોની સીધી પણ આ વિકાર હેઠળ લોહી-વીર્યથી ખરડાયેલા અસર આત્માપર નથી, કેમકે એ કર્મોના ગર્ભરૂપે બિભત્સ શરીરધારી બની જાય છે. વિપાકદિયે ઉઠતા કષાયાદિભાવોની આત્માને
આવ્યાધિથી મૂચ્છિત થયેલાજીવો અનંતા- સીધી અસર છે. માટે આ દ્રવ્યકર્મો છે. નંતકાળ સુધી સાવ અભાન અવસ્થામાં જ પડ્યા આત્મામાં ઊઠતા રાગ-દ્વેષાદિ ભાવો, રહે છે. આટલી મોટી મૂચ્છ બીજા કોઈ રોગમાં કષાયો, સંજ્ઞાઓની ખંજવાળ, ઇચ્છાઓ, આવતી નથી. પછી પણ એવી ઉન્મત્ત અવસ્થા- મહેચ્છાઓ, મનોરથો, વિકલ્પો, ઇર્ષ્યા, અસૂયા, સન્નપાતવાળી અવસ્થામાં અસંખ્ય કાળ વિતાવે મદ, કપટ, અસંતોષવગેરે ભાવો સીધા આત્મછે કે જેમાં ખરેખર પોતે કોણ છે ? એનો પણ પરિણામરૂપ છે. એનાથી જ તત્કાલમાં આત્મા વિવેક હોતો નથી.
સુખ-દુઃખ અનુભવે છે, અને એ ભાવોથી પરિણત અને આ વ્યાધિગ્રસ્ત જીવને રાગ-દ્વેષાદિ થયેલા આત્મામાં એવા પરિણામ જાગે છે કે જેના તીવ્ર વેદનાઓ સતત બાળતી રહે છે. ભવોભવ પ્રભાવે કર્મણવર્ગણાના પુગળો તે-તે કર્મરૂપે સંતાપ દેતી રહે છે. માટે સંસાર જ મહાવ્યાધિ છે. પરિણામ પામી આત્માપર તે-તે કાળમાટે ચોંટી
મુખ્યવ્યાધિ પણ એ જ છે, કેમકે સમગ્ર જાય છે. આમ રાગદ્વેષાદિ પરિણામો ભાવરૂપ ૫૬૩ સંસારી જીવભેદને વ્યાપીને આ રોગ રહેલો હોવાથી, તથા સીધા કારણભૂત હોવાથી, તથા દ્રવ્ય છે, કે જેના આધારે જ જીવ અનંતાનંત કાળ સુધી કર્મો માટે પણ કારણ બનતા હોવાથી ભવરોગના અનેકાનેક પ્રકારની પીડા, વેદના, ત્રાસ, રોગ, ભાવકર્મરૂપ કારણ ગણાય છે. જન્મ-મરણાદિ દુઃખો સહન કરે છે.
તે-તે જ્ઞાનાવરણાદિ કર્મોમાટેના વિશેષ આ મુખ્ય વ્યાધિની પીડા અનંતાનંતકાળ કારણો પણ જાણી લેવા જોઇએ. સામાન્યતઃ બધા સુધી રહેવાનો હેતુ પણ જાણી લેવો જોઇએ. જેનાથી કર્મોમાટે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગ થાય, ટકે, વધે, તે કારણો જો જાણી લીધા યોગ કારણો છે. પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વ હોય, તો તે કારણોથી દૂર રહેવાનો શક્ય પ્રયત્ન મુખ્ય કારણ છે. બે થી ચાર ગુણસ્થાનક અને થાય, અને આ રોગ પર પહેલાકાબૂમેળવવો અને કથંચિત પાંચમા ગુણસ્થાનક સુધી અવિરતિ મુખ્ય પછી એ નાબૂદ કરવો શક્ય બને.
કારણ છે. કાંક અંશે પાંચમે અને છ ગુણસ્થાનકે કર્મ કારણ
પ્રમાદમુખ્ય કારણ બને છે. સાતથી દસગુણસ્થાનક સંસાર રોગનાં મૂળ કારણ છે. (૧) દ્રવ્ય કર્મ સુધી કર્મબંધનું મુખ્ય કારણ કષાય છે. અને અને (૨) ભાવકર્મ.
અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી માત્ર યોગ જ