________________
252
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ માહસ્થિતિ-
વાત, સમીરાવિશુદ્ધિતા દેતો આવ્યો કે ચોક્કસ આટલામાં કો'ક મહાયોગી વિમિત્કાર વિશે મવતિ ભૂતાનાં-gifણનાં, બિરાજતા હોવા જોઇએ. તપાસ કરી તો જોયું, એક धमैकाग्रमनास्तथा भवतीति ॥१६३॥ ઝાડનીચે એક બાજુ દેવ, બીજી બાજૂ સિંહ અને
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે- વચ્ચે યોગીપુરુષ બિરાજમાન છે. યોગીપુરુષ
ગાથાર્થ આ દષ્ટિમાં ધર્મના માહાભ્યથી દેવતાને કશુંક કહી રહ્યા છે, ને સિંહ પણ સાંભળી અને સમાચારની વિશુદ્ધિથી જીવોને પ્રિય બને છે, રહ્યો છે. યોગીપુરુષના ચહેરાની પ્રસન્નતા અદ્ભુત તથા ધર્મમાં એકાગ્રમનવાળો બને છે. છે. આમ કેમ બન્યું? કહો, દુનિયા બીજા જીવોને
ટીકાર્ય: કાન્તાદૃષ્ટિમાં અવશ્ય ધર્મની જે બાહ્ય દષ્ટિથી જુએ છે, તે દષ્ટિથી જોવાનું છોડી મહત્તાના કારણે તથા સામાચારીની વિશુદ્ધિના અંતરની કરુણાદષ્ટિથી જોવાનું ચાલુ કર્યું છે. તેથી હેતુથીતે જીવોને પ્રિય થાય છે, અને ધર્મમાં એકાગ્ર હવે કોઇનાપરષ નથી. માત્ર પ્રેમ છે. શુદ્ધ આત્મમનવાળો થાય છે.
તત્ત્વના ચિંતનથી બધામાં જ શુદ્ધ આત્મસ્વરૂપ ધર્મમાહાભ્ય
દેખાવા માંડે, તેથી પોતે સર્વત્રષમુક્ત બને. આના વિવેચનઃ પાંચમી દષ્ટિથી પ્રગટેલું નિત્યદર્શન પ્રભાવે, પડઘારૂપે આસપાસ પણ દ્વેષમુક્ત જ્યારે આ છઠ્ઠી દષ્ટિમાં ધારણા, અન્યમુદ્દત્યાગ વાતાવરણ તૈયાર થાય. વળી, આ તત્ત્વચિંતનઅને મીમાંસાગણથીયુક્ત બને છે, ત્યારે તે સહજ વગેરેથી આત્મામાં એકધર્મતેજ-પુંજ ઉદ્દભવે છે. બધાને પ્રિય બને છે.
એનાબળપર પણ અપ્રીત્યાદિ ભાવો દૂર થાય છે. બળરામ મુનિ (શ્રીકૃષ્ણ વાસુદેવના મોટા- વ્યંતરે નગરઉપર વિકુલીશીલાને નાગકેતુએ ભાઈ) દીક્ષા પછી પોતાના રૂપથી સ્ત્રીઓને ઘેલી દેરાસરના શિખર પર ચઢી એક આંગળી બતાવવા થતી જોઇ જંગલમાં જ રહેવાનું નક્કી કરે છે, કેમકે માત્રદ્વારા રોકી. આમાં હાડ-માંસની આંગળીની રૂપના કારણે સ્ત્રીઓ જે કાંઈ મોહાદિ દુર્ભાવ પામે કોઇ તાકાત નથી. તાકાત હતી નાગકેતુના ધર્મઅને નરકાદિ દુર્ગતિમાં જવાની ભૂમિકા પામે તેમાં તેજની. આ ધર્મતેજ આવ્યું ક્યાંથી? કહો કે, પોતે નિમિત્ત બને. તેથી એ બધાની ભાવદયા આંતરિક પરિણતિ કેળવવાથી આવ્યું. અને ચિંતવી જંગલમાં રહ્યા. તો ત્યાં પણ સાધનામાં આંતરિક પરિણતિ ઘડાઈ છે ઇન્દ્રિયનિગ્રહ અને એકાકાર બનેલા અને તત્ત્વ ચિંતનમાં લીન બનેલા બોધમીમાંસાના બળપર. ઇન્દ્રિયદમન અને એમના પ્રભાવે ત્યાં રહેલા હિંસક પશુઓ પણ મીમાંસાથી મનઃ શમન થાય, તો ધર્મનો મહિમા કૂરતા છોડવા માંડ્યા. તેઓ પરસ્પર પ્રેમથી રહેવા વધી જાય. નાગકેતુપાસે બંને હતું. માટે એના માંડ્યા. આમ બળરામ મુનિ ત્યાંની પશુસૃષ્ટિને ધર્મમહિમાથી શીલા સંહરી દેવ નમતો આવ્યો, પણ અતિ પ્રીતિજનક બન્યા.
અના પગે પડીમાફી માંગવા માંડ્યો. નાગકેતુ દેવને, કુવલયમાળાથામાં આવે છે કે કુવલયકુમાર પ્રજાને અને રાજાને બધાને પ્રીતિપાત્ર બની ગયો. જંગલમાં આશ્ચર્યકારી બીના જૂએ છે, કે સિંહને બાપાએ દીકરામાટે ફરિયાદ કરી, સાહેબ આ હરણો, સાપને નોળિયાઓ સાથે ફરી રહ્યા છે. મારો સાડા પાંચ વરસનો બાબો, દેરાસરમાં લઇ જાઉં ક્યાંય ફૂરભાવ દેખાતો નથી. બધા પ્રેમ-મસ્તી- છું, તો ત્યાં ધમાલ-ધમાલ કરી પૂજા કરનારા બધાને આનંદમાં મસ્ત છે. ત્યારે કુવલયકુમારને વિચાર ત્રાસ પહોંચાડે છે. મારી પૂજા પણ બગડી જાય છે.