________________
પરમા ચ તૃપ્તિઃ'
245 વિષયોની ભૂખ-ખણજ-અતૃપ્તિ. યોગીના બધા ભળે. સૂત્રના અક્ષરે અક્ષરે આનંદ ઉભરાય. એમાં દોષ નાશ પામ્યા હોવાથી વિષયભૂખ દોષ પણ ભગવાનનું નામ આવેને હૈયાસાથે માથું ઝુકી જાય. નાશ પામ્યો છે. માટે યોગીનો આગળનો ગુણ છે, આ થાય, તો મનને થાય કે મને આ - દુનિયામાં
(૧૭) પરમા ચતૃસિ કોઇને ન મળે એવા દેવાધિદેવ મળ્યા ને હું હજી - તૃપ્તિ ન હોય, તો મેળવવાની-ભોગવવાની કષાયોથી ભરેલો રહું? વિષયોમાં સબડતો રહું? વગેરે ઝંખના થાય, તૃપ્તિ આવે, તો ઝંખનાન રહે. વિષયો ઓછા મળ્યા એવો રોતળ રહું? આમ યોગીને હવે કશું જ મેળવવા-ભોગવવા જેવું લાગતું દોષગ્રસ્તતાને ધક્કો લાગે – દોષોતરફ જાગૃતિ નથી. તેથી પરમ તૃપ્તિનો અનુભવ છે. વસ્તુને આવે, દોષો ઓછા સેવાતા જાય. પછી બહારની ભોગવતા થતી તૃપ્તિ તુચ્છ છે, કેમકે ક્ષણિક છે, ચીજોમાં ઓછાશનો અનુભવ ન રહે. પાછી ઝંખના ઊભી થવાની છે. પરમા તૃપ્તિ આ ગદ્ગદ્ભાવ, આ ભગવાનના નામે વસ્તુના ભોગવવાથી નથી, પણ વસ્તુવગેરેની નમવાનો ભાવ નથી આવતો માટે આપણી બધી ઇચ્છાના અભાવની છે. માટે કાયમી છે, શ્રેષ્ઠ છે. ક્રિયાઓ અને બોલાતા સૂત્રો હીરો ઘોઘે જઈ આતૃપ્તિ મેળવવા તરફ આપણું લક્ષ્ય હોય, તો જ આવ્યો, ડેલીએ હાથ દઈ પાછો આવ્યો’ જેવાબની આપણને ભોગસાધનોથી આકર્ષણ નહીં થાય અને રહે છે. આખો લોગસ્સ બોલાઈ જાય, પણ યોગસાધનામાં જોમ આવે.
ચોવીશમાંથી એક ભગવાનની પણ મુલાકાત ન જયવીયરાયસૂત્રમાં દુખખઓ... વગેરે ચાર થાય. કેમકે ક્યાંય અટક્યો નથી, નામ લેતાનમ્યો માંગણી ચોથી ગાથામાં મુકી છે. અહીં દુખનો ક્ષય નથી. માટે ગદ્ગદ્ભાવ લાવો. ધર્મ-યોગએટલે શું? વસ્તુઓછી હોવી એદુઃખનથી, પણ સાધનાના જે સાધનો મળ્યા છે, તે બધામાં ઓછી લાગવીએ દુઃખ છે. મનને વસ્તુનું ઓછાશ અહોભાવ લાવો, એટલે બહારની ઓછાશ લાગશે પણું જે લાગી રહ્યું છે, તે દુઃખ છે. તે દૂર થાઓ, જ નહીં. પરમતૃપ્તિનો અનુભવ સહજ થશે. હીરા એ માંગણી છે. વસ્તુની ઓછાશ એ દ્રવ્ય દુઃખ મળ્યાનો આનંદ હોય, તો કાચ ટૂકડા બે/ચાર છે. એવી ઓછાશ મનને લાગવી એ ભાવદુઃખ છે. ઓછા મળે તેનો અફસોસ રહેતો નથી. આ સિદ્ધયોગીને આવી કશી ઓછાશ લાગતી
(૧૮) ઔચિત્ય નથી. એ જ એની પરમતૃપ્તિ છે. આ શું આવે? વળી, આ યોગીના જીવનમાં હંમેશા આપણને આ કાળમાં પૂર્ણયોગ ભલે નથી મળ્યો. ઔચિત્યવણાયેલુ રહે છે. વિચાર પણ એક પણ પણ એ યોગમાટેના કેટકેટલા સાધન મળ્યા છે? અનુચિત ઉઠે નહીં. પછી વાણી-ઇંદ્રિય કાયાની દેવ, ગુરુ, નવકાર વગેરે ધર્મ,જિનશાસન, સંઘ, અનુચિત પ્રવૃત્તિની તો વાત જ ક્યાં રહી? જગતના સાધનાઓ આ બધા આપણને યોગમાટે મળેલા જીવોની પ્રવૃત્તિ બાળકની પ્રવૃત્તિ જેવી લાગે. તેથી સાધનો છે. આના બળપર આ કાળમાં પણ આ જેમ બાળક અનુચિત પ્રવૃત્તિ કરે, તેટલામાત્રથી કાળને અનુરૂપયોગ સિદ્ધ થઈ શકે છે. જો આ બધા ઘરના વડીલ બદલારૂપે અનુચિત પ્રવૃત્તિ કરતાં મળ્યાનો આનંદ હોય, તો આમળવાપરવૈયુગદ્ગદ્ નથી. એમ આ યોગી પણ દુનિયાની અનુચિત થાય. ભગવાનના દર્શન કરેને આંખેથી આંસુઝરે... પ્રવૃત્તિઓથી અકળાઈને સ્વયં અનુચિત પ્રવૃત્તિ
સૂત્રના એક-એક પદ બોલતા ગગભાવ આદરતા નથી. એટલું જ નહીં, કરુણાદષ્ટિ ખિલેલી