SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 234 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ધંધો સારો સંભાળે છે. દોઢો નફો કરે છે. આ દીકરો (૩) અનિષ્ફરતા આત્મા કોમળ બન્યો પચીસ વર્ષની જુવાનજોધ વયે ત્રણ દિવસના તાવમાં છે. બે બાબતમાં કોમળતા કામની છે. (૧). ગુજરી જાય, તો એ માતાની દશા શીથાય? ત્યારે કોઇના દુઃખને જોઈ જે કોમળ હોય, તે પીગળી તમે એમને પેંડાધરો. એ શું કરશે? બવ્યાપેડા!તમે જાય છે, દુઃખ જોઈ શકતો ન હોવાથી એના દુઃખને કહેશો, જુઓ છો શું? તમારી મોટર, તમારા ટાળવા સક્રિય પ્રયત્નશીલ બને છે. કોમળ જીવ બંગલા, બધુ સલામત છે. ત્યારે એ શું કહેશે? જ આ કરી શકે. અને (૨) સાધુપુરુષની વાણી બળી મોટર, બળ્યા બંગલા! હવે મારે એ બધાને સાંભળતા પાણી-પાણી થઈ જાય. કોમળ શું કરવાનું? મારો આવો ડો, વિનયી, હોંશિયાર આત્માને જ સાધુપુરુષની વાણી સ્પર્શે છે, અને જુવાન જોધ દીકરો આ રીતે ઉપડી ગયો, મારું તો પાણી પાણી બનાવે છે. જો નિષ્ફર હોય, તો બોલવા સર્વસ્વ લૂંટાઈ ગયું. પૂરતી અસર બતાવે, હૈયામાં કોઈ કંપન-સંવેદન હા, શેઠાણીનું બાકી કશું ગયું નથી. છતાં એક નહોય. સંતવાણી સાંભળે ત્યારે હાજી’, ‘તહત્તિ દીકરો જવામાત્રથી બધું બળ્યું લાગે છે. જુવાનજોધ કરે, પણ અંદર કશું અડે નહીં. એમ જ માને કે વહુને વિધવા થયેલી જુએ છે, ને અરેરાટી થાય છે. સાધુનો ધર્મ છેકહેવાનો, આપણો ધર્મ છે બધા વિષયોની લંપટતા ઘડીભરમાટે ઓસરી જાય સાંભળવાનો! છે. દીકરો જીવતો હતો, ત્યાં સુધી શી વાતનો આયોગદષ્ટિને પામેલો આવો નિષ્ફર નહોય, દીકરો! શી વાતની મોટર ! બંગલા! અહો અહો એને આક્ષણને બદલે અનંતો ભૂતકાળદેખાય છે. થતું હતું. લંપટતા અને અભિમાન હતા. દીકરો જતાં જ્યારે જ્યારે હું વાઘ, સિંહ, ગરોળી વગેરે હતો ત્યારે આ બધાપરથી એક ઝાટકે લંપટતા ઓસરી જાય મેંકોઈને સુખી કરવાને બદલે બધાને દુઃખી જ ક્ય છે. યોગમાર્ગે આ પાંચમી દષ્ટિ પામેલા આત્માની છે. આ તો એવી કોઇ પુણ્યની ચાવી લાગી ગઇ, પણ આ રીતે બધી લંપટતાઓ ઓસરી જાય છે. કે આજે માનવભવ મળ્યો છે. હવે હૈયું નિષ્ફર નહીં, પેલી દુઃખથી ઓસરી, આ તત્ત્વવિચારણાથી.... કોમળ બનાવવું છે. જો હૈયું નિષ્ફર બનાવીશ, તો એટલો ફરક. તેથી પેલી કામચલાઉ ઓસરે એમ પાછો એ નિષ્ફરતાના ભવોમાં ફેંકાઇ જઇશ, ને બને, પણ તત્ત્વવિચારણાથી લંપટતા જે ઓસરે, કોમળ બનવાની ફરી તક મળતાં પહેલા અનંતો તે પ્રાયઃ કાયમી હોય. આ લોલતામુક્ત બનેલા કાળ વહી જશે. ભગવાનનું શાસન અને સાધુઆત્મામાં બીજો ગુણ આવે છે, આરોગ્ય, ભગવંતોની વાણી મળ્યા પછી પણ હૈયાને કશું (૨) આરોગ્યઃ ઇન્દ્રિયલંપટતા જવાથી થાય નહીં, એવા નિષ્ફર બનવું હવે નહીં પાળવે! જે રસલપટતા પણ જાય છે. તેથી જીભમાટે નહીં, પણ વાણીએ ધન્ના-શાલિભદ્ર જેવા શ્રીમંતોને જગાડી યોગસહાયકસ્વાચ્યટકાવવા જરુરીજ આરોગવાનું દીધા એવાણીથી મને કંઈ અસરજન થાય! આવું હોવાથી આરોગ્ય સહજ રહે. વળી લોલતાન રહેવાથી હૈયામાં લાગે, તો આંચકો લાગે અને ગુરુભગવંતને ઇન્દ્રિયવિષયોમાં પ્રવૃત્તિ-આતુરતા-ચિતાવગેરે ન કહેવાનું મન થાય કે આપ ભગવાનની વાણી રહેવાથી મન પ્રસન્ન રહેતું હોવાથી પણ સતત આરોગ્ય સંભળાવો છો, એ જ ખરું તત્ત્વ છે, એનો જ આશરો જળવાયેલું રહે છે. આયોંગસોપાનમાં રહેલાનો ત્રીજો લેવા જેવો છે. હજી ગઈકાલ સુધી દેવતાઈ ભોગ ગુણ છે... અનિષ્ફરતા. ભોગવતા હતાં એવા શાલિભદ્ર જેવા સાધનાની
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy