________________
ધર્મના અંકૂરવગેરે...
185 ગૂમડાની રસી જશે નહીં, અને ગૂમડું મટશે નહીં. પછી ઉપાશ્રયમાં જઈ સાધુમહારાજને હસવાનું ગૂમડાપર ચેક મુકાશે, તો જ તે મટશે. આ ધારણા કારણ પૂછયું. ત્યારે સાધુ મહારાજે કહ્યું – આ હોવાથી સમતાપૂર્વક ચેકો મુકાવાય છે, અને તે મકાન, રંગબધું ટકશે. તમે એ બધાની વચ્ચે કેટલું મુકનાર ડોક્ટર પણ ઉપકારી લાગે છે. બસ આ જ ટકવાના એ વિચાર્યું? શેઠનો અતિઆગ્રહ થતાં રીતે ભગવાનને ઉપસર્ગ કરનાર સંગમવગેરે કર્મ જ્ઞાની સાધુ મહારાજે કહ્યું, તમારું આયુષ્ય માત્ર ગૂમડાપર ચેકો મુકનારા ડોક્ટર જેવા લાગ્યા. તેથી સાત દિવસનું બાકી છે, અને તમે સો વર્ષ ટકે તેવા આત્માની શાતાને જોનારા ભગવાન સમતામાં રંગની વાત કરો છો! તેથી હસવું આવેલું. આમ રહ્યા. આ ક્ષમામાટે સહિષ્ણુતા જોઈએ. જેમ કહી અનિત્યભાવના સમજાવી. જીવપ્રત્યે સહિષ્ણુતા હોવી જરૂરી છે, તેમ પથ્થર આ ચીજ – માલમિલક્ત નિત્ય રહેવાના વગેરે જડપર પણ ક્ષમાભાવ જરુરી છે. ઠોકર વાગેને લાગે છે, માટે મમતા-રાગ જાગે છે. એ જો પથ્થર પર દાઝ કાઢવાનું મન થાય, તો જડપર અનિત્ય લાગે, તો રાગ જાગે નહીં. કહ્યું જ છે. કેળવાયેલો આ ઠેષભાવ જીવપર પણ આવવાનો અનિત્યતાકુતબુદ્ધિ íનમાલ્યોન શોચતે જ. એટલે પથ્થર પણ ખરાબ લાગવો જોઇએ નહીં. નિત્યતાકુતબુદ્ધિસ્તુ ભગ્રભાગેડપિ શોચતે ! આવી સહિષ્ણુતા અને ક્ષમા પ્રભુવીરની હતી. એમ “ફૂલની માળા અનિત્ય છે’ એ પ્રમાણે વિચારી પ્રભુની ક્ષમાપ્રત્યે આકર્ષણ અહોભાવ અને અનિત્યતાના વિષયમાં બુદ્ધિ નિશ્ચિત થઈ જવાથી પ્રશંસાભાવ ઊભા થાય, તો ક્ષમાધર્મનું બીજાધાન માળા કરમાઈ જાય, તો પણ શોક કરાતો નથી. થયું ગણાય.
અને માટીના ઠીકરા જેવો ઘડો-વાસણ પર ‘ટકશે કપિલે પોતાના શિષ્યોમાં ડરપોવૃત્તિ જોઇ. એવી નિત્યતાની બુદ્ધિ થવાથી એ ભાંગી જાય છે તેથી આત્મા નિત્ય છે એ પ્રકારે દેશના આપી. તો પણ શોક કરાય છે. કરોળિયાના જાળા તૂટે છે. છતાં કરોળિયો તો એનો આ પ્રમાણે પોતાના શિષ્યોને અનિત્યતા એ જ રહે છે. એમ આત્મા હંમેશા ઊભો રહેતો સમજાવી ધર્મ પ્રત્યે આકર્ષણ ઊભુ કરાવ્યું. હોવાથી સાધના ચાલુ રાખો. ભવ ભલે બદલાય,
ધર્મના અંકુરવગેરે. આત્મા બદલાતો નથી. તેથી ‘સાધના તો કરીએ આમ સપ્રશંસા એ બીજ છે. તો એ ધર્મપણ સાધના અધુરી રહી જાય, અને ભવ પૂરો થઈ સ્થાનની અભિલાષા અંકૂરસમાન છે. ભગવાનની ગયો તો?’ એવો ડર કાઢી નંખાવવાદ્વારા કપિલે ક્ષમાની પ્રશંસા કર્યા પછી ઇચ્છા થવી જોઇએ, કે પોતાના શિષ્યોમાં ધર્મબીજનું આધાર ક્યું. ધર્મપર મારામાં આવી ક્ષમા ક્યારે આવશે? બીજાધાનભૂત આકર્ષણ કરાવ્યું.
પ્રશંસામાં ભગવાનની ક્ષમા - ભગવાન સામે ગૌતમ બુદ્ધ રંગરાગમાં રાચતા શિષ્યોને જોવાનું છે. અભિલાષામાં પોતાના તરફ જોવાનું છે જાગૃત કરવા અનિત્યતાનો ઉપદેશ આપ્યો હતો. કે ‘ભાઈ! તને ક્ષમા ગમી એમ માને છે, તો એ જૈનશાસ્ત્રોમાં પણ નાગદશેઠને હવેલી બંધાવતા પાળવાની તને ઇચ્છા જાગી કે નહીં? અને જો ૧૨ વર્ષ લાગ્યા. રંગારાને એવો રંગ કરવા કહે છે ઇચ્છા સાચી જાગી છે, તો એવા નાના-મોટા કે જે સો વર્ષ ચાલે. ત્યારે આ સાંભળીને ત્યાંથી પ્રસંગમાં કોઇ મારું બગાડી જાય, વાંકુ કરી જાય, પસાર થતાં સાધુમહારાજને હસવું આવ્યું. નાગદત્તે તો પણ હું ક્ષમા જ રાખું એવી તલપ જાગી છે?”