________________
સંપદાગમ
161
નિર્જરાનો હિસાબ લગાવી, સ્વસ્થતા ટકાવી કહેવાયકે જે આત્માનેલાભકારી હોય. દરેક શુભ શકાય. આ વિનો નથી, કર્મનો હિસાબ સરભર અનુષ્ઠાનની તાકાત છે, કે તે આત્માને લાભકારી થવાનો અવસર છે! એમ વિચારી સમાધાન મેળવી સંપત્તિ કમાવી આપે, જેમ કે વીતરાગ-અરિહંત શકાય. અને જો વિદનો અનુકૂળ હોય, તો પરમાત્માને નમસ્કાર કરીએ તો આપણને વિનય અનિત્યતાનો વિચાર કરી સમાધિમાં રહી શકાય. નામની સંપત્તિની કમાણી થાય છે. અને તે પણ આજે સારું-અનુકૂળ-મનગમતું સામે આવ્યું છે, લોકોત્તર. ગુરુભગવંતને વાંદણા દેવાની ક્રિયામાં તેટકીટકને કેટલું ટકવાનું? વિકૃતપણું, વિરૂપપણું ગુરુપ્રત્યે મમતા, બહુમાનની સંપત્તિ પ્રાપ્ત થાય અને વિનાશીપણું જેને જોડાયેલું છે, એ મને કેટલો છે. ગુરુપ્રત્યે મમતા જોડાયેલી રહે, તો બહારના સમય ઉપયોગમાં કે ઉપભોગમાં આવવાનું? સ્વારથિયા સંસાર-સંસારીજનો પ્રત્યે મમતા એટલા ખાતર હું શા માટે મારી ભવિષ્યમાં જંગી ઊભી ન થાય. જો સંસારની ચીજપ્રત્યે મમતા કાળમાટે ગુણ કરી આપનારી સાધના ગુમાવું! જાગી, તો ગુરુપ્રત્યે મમતા ઘટવાની! કામચલાઉને ખાતર કાયમીને છોડવાની મૂર્ખાઈ અષાઢાભૂતિને લાડવાપર અને તેથીનટડીઓ મારે શા માટે કરવાની? આ વિચારથી અનુકૂળ પરમમતા જાગી, તો ગુરુપ્રત્યે મમતાસૂકાઈ ગઈ. વિઘ્નોસામે ટકી શકાય છે. રાજિમતીએ રથનેમિને સંસારના ઘોર દુઃખોમાંથી છોડાવનાર ગુરુને છોડી આવા તર્કો આપીને જ સ્થિર કર્યા હતા! આપણે સંસારની ચક્કીમાં પિસાવનારી નટડીઓના ઘરે એ જોવાનું છે કે આપણા મનને લલચાવનારું જે જવાનું મન થયું! કંઈ આવે છે, તે પુગળમય છે. અને પુદ્ગળનો વાંદણા – વારંવાર વાંદણાથી ગુરુપ્રત્યે મમતા
સ્વભાવ જ છે પૂરણ-ગલન! શટન-પતન અને નામની સંપત્તિ પ્રાપ્ત થાય છે. વિનાશ! પુદ્ગળના તમામ નવારૂપને જૂનું બનાવી વાંદણા દેવાથી પ્રમાદવશ, અજ્ઞાનવશ ગુરુ દેવાની, સુંદરને અસુંદર બનાવી દેવાની, સુરૂપને પ્રત્યે સેવાયેલા દોષ-અપરાધની આલોચના થાય કુરૂપ બનાવી દેવાની, રમ્ય ને બિભત્સ બનાવી છે. આમ દોષની આલોચના સંપત્તિ પ્રાપ્ત થાય દેવાની તાકાત છે કાલ’ નામના તત્ત્વની! સમયની- છે, જે સંપત્તિના બળ પર દોષસેવનમાં ઘટાડો કાળની સૌથી વધુમાં વધુ અસર પુગળતત્ત્વને છે. નોધાતો જાય છે. માટે મારે પૌદ્ગલિક આકર્ષણોમાં લલચાઈ જવું આ જ રીતે પડિલેહણ કરતી વખતે રખેને નથી, પણ એને મારી સાધનામાં વિનરૂપ ગણી કોઈ જીવ બિચારો ભૂલો તો નથી પડ્યો ને !' એ વિઘ્ન ઓળંગવા વધુ સાવધ બનવું છે. આમ ઇત્યાદિ કરુણાના વિચારો ઊઠે. આકરુણાસંપત્તિવિચારી વિઘ્નો ઓળંગી જવા જોઇએ. જયણાસંપત્તિ છે.
સંપદાગમ વિપ્નને જીતો કે ઇનામ મળે! આમ – એક-એક અનુષ્ઠાનમાં તે-તે વિધ્વરહિત થયાકે સંપદ્ – સંપત્તિ પ્રાપ્ત થવાની. અનુષ્ઠાનને અનુરૂપ ભાવ ઊઠે, એ આત્મામાટે સદનુષ્ઠાન ખરેખરત્યારે સાર્થક થાય, કે તે અનુષ્ઠાન સંપત્તિરૂપ બને છે. કેમકે એનાથી જ આત્માને આદરતાં આદરતાં જ સંપત્તિ પ્રાપ્ત થવા માંડે. ગુણ-સંવર અને નિર્જરાનો લાભ થાય છે. આમ
અહીં સંપત્તિનો અર્થ ધન નથી લેવાનો. એ અનુષ્ઠાનમાંથી આત્મસંપત્તિની કમાણી થાય, તો ચંચળ, તુચ્છ, અનર્થભૂત છે. ખરી સંપત્તિ તો તે તે સદનુષ્ઠાન બને. અનુષ્ઠાન નાનું હોય કે મોટું,