SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ]. [ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ માંડીએ ત્યાં બહારના આડે ઊભેલા પર ગુસ્સો “અક્રિય સાધે જે ક્રિયાજી, કરવાની જરૂર જ ન રહે. બલકે એ ઉપકારી તે નાવે તિલમાત; લાગે કે એણે આપણને આંતરિક દર્શનની તક મદ અજ્ઞાન ટળે જેહથીજી, આપી! તે નહિ નાણુની વાત.” બાહ્ય ક્રિયામાંથી આંતરિક ક્રિયામાં અંતરથી અકિય અર્થાત ક્રિયા રહિત હોય, જઈએ તે જ કઈક આત્મામાં પામી આંતરિક રીતે ક્રિયાને અનુરૂપ ચિત્તપરિણામ શકીએ. વિનાને હોય, અને માત્ર બાહ્યથી ક્રિયા સાધતે. નહિતર તે કહેવાય છે ને, કે “ સાપ ખાય હાય, તે કિયા એકતલમાત્ર જેટલી ય કિમતની ને મુખડું થયું” કઈને સાપ કરડે તે ગામ નથી. ત્યારે આંતરિક કિયાથી ને આંતર તેવા ડામાં કહેવાય છે કે “એને સાપે ખાધે.” સાપે શુભ પરિણામથી અંતરના મદ (અભિમાન) અને ખાધે પણ સાપના મુખમાં શું આવ્યું ?, અજ્ઞાન ટળે એવી જ્ઞાનયુક્ત ક્રિયાની વાત ન થાય; કશુ જ નહિ. એમ અહીં બાહ્ય પ્રભુ દર્શન અર્થાત્ એને લાભના લેખા ન મંડાય ! વાત આદિ કિયા તે કરી, પણ અંતરમાં શું આવ્યું? પણ સાચી છે. બળદ પણ ઘાણીને આંટા માર્યા કહો, જે અંતરમાં કશું લાવવું જ નથી, તે ક૨, પરંતુ અંદરમાં તલ જ ન નાખ્યા હોય શાનું આવે ? તે તેલ કયાંથી નીકળે? એમ બાહ્યથી ધર્મ સામાયિક લઈને બેઠા, બાહ્ય કિયા તે કરી, ક્રિયા કર્યા કરીએ પણ અંદરમાં આંતરિક એના પરંતુ એ વખતે આંતરિક સામાયિક એટલે કે પરિણામ જ ન ઊભા કરાય તે ફળ શું ઊભું સમભાવને લાવનારી આંતરકિયા કરવાની છે. થાય? જે આંતરિક ક્રિયાનુરૂપ પરિણામ યાને દા. ત. એ કિયા એટલે શાસ્ત્ર-સ્વાધ્યાયની શુભ અધ્યવસાય ચાલુ ન હોય તે ઉલટું બાહ્ય કિયા, અંદરમાં એવા અહોભાવ અને ગદગદતા કિયામાં બીજા ત્રીજા વિચારની કેટલીય દખલ સાથે હદયસ્પર્શી અને વૈરાગ્યભીની થાય. કે આવ્યા કરે. પેલા વણિકની વાત આવે છે ને? એની સામે દુન્યવી વિષય તુચ્છ લાગે, ને એના પ્રત્યે સમભાવ આવે, -કશું ઈશ નહિ, કશું વણિક માત્ર બાહ્ય સામાયિકમાં - અનિષ્ટ નહિ. પૂણિયે શ્રાવક આવાજ કેક આંત. વાણિયે ઘરમાં સામાયિક લઈને બેઠેલો. રિક સામાયિક કરતા હશે, ત્યારે તો ત્રિલે- બહારમાં દુકાન હતી. ઘરાક આવી બૂમ મારે નાથ મહાવીર ભગવાને શ્રીમુખે એની પ્રશંસા છે, શેઠ નથી ?” કરી હશે ને ? અંદરમાં છોકરાની વહુ સસરા સામે નજર ધર્મસાધના વખતે સંજ્ઞાઓની અટકાયત માટે બાહ્ય સાધનામાંથી આમ આંતરિક સાધ નાખી ને પછી કહે છે, “શેઠ મેચીવાડે ગયા છે.” નામાં જવાનું છે. આંતરિક સાધનામાં જઈએ સસરે આ સાંભળી મનમાં સમસ. ત્યાં આહારાદિ કે કાધાદિ સંજ્ઞા અટકાવવી જ જ સામાયિક પુરું કરી વહુને પૂછે છે, “કેમ પડે. વહુભા! બોલતાં બહુ આવડે છે? હું મેચીજે બાહ્ય ક્રિયા હોય પણ આંતરિક ક્યિા વાડે ગયા હતા? કે અહીં જ મર્યો હતે?” તરીકે એને અનુરૂપ ચિત્તપરિણામરૂપ ક્રિયા ન વહ કહે, “બાપુ! માફ કરજો, તમે શરીરના હોય, તે બાહ્ય ક્રિયાની કશી કિંમત નથી. જ્ઞાન- ઓખાથી અહીં હતા, પરંતુ મનથી મોચીવાડે વિમળસૂરિ મહારાજ સીમંધર ભગવાનની હતા. કેમકે મેં જોયું કે તમારી નજર ફાટેલા આગળ આત્મનિવેદનમાં કહે છે – જેડા પર હતી. તેથી મેં ધાર્યું કે તમે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy