SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં મુખ્ય હેતુ અરિહંત ] - પ્ર–માત્ર એકેક ગબીજથી અધ્યાત્મ અર્થાત્ અધ્યાત્મગ પમાડી દે એમ બને, ગની પ્રાપ્તિ થઈ શક્તી હોય, તો પછી પરંતુ સામાન્યથી જીવે માટે વિવિધ જિનેત્રણેય ગબીજની સાધના શું કામ કરે ? પાસના જરૂરી જ છે. એનું કારણ એ છે, કે ઉ૦-ત્રિવિધ જિનપાસનાની સાધના એટલા ભગવાનનું મનથી ચિંતન, વચનથી ગુણગાન માટે આવશ્યક સમજે છે કે એમાંની એકવિધ અને કાયાથી પ્રણામ-પૂજાદિ ખૂબ સેવાતા જાય સાધના કરતી વખતે બીજી બે પ્રકારની સાધન એટલે મન, વચન, કાયા, ગણેયમાંથી એકેય નાની ઉપેક્ષા ન થઈ જાય. એક પ્રકારની સાધના બાહ્યમાં ન જવાથી અધ્યાત્મ-યોગ સુલભ બને કરે છે તે જિનેન્દ્ર ભગવાન પરના પ્રેમથી કરે છે. આમ ત્રણેય પ્રકારની ઉપાસના ભેગી છે. ત્યારે જે ભગવાન પર પ્રેમ છે, તે શું મલીને (સામત્યેન) યોગનું કારણ કહેવાય. એમના એકલા માનસિક ચિંતનનો તે આદર પરંતુ જીવવિશેષે એક પ્રકારની પણ જિનેકરે, પણ વાચિક સ્તુતિ-સ્તોત્રાદિની પરવા ન પાસના વેગ પમાડી શકે છે, તેથી એ દષ્ટિએ કરે? યા એમની કાયિક પ્રણામ-પૂજા વગેરે પ્રત્યેક ઉપાસના પણ ચાગ–કારણ કહી શકાય. ઉપાસનાની પરવા ન કરે? સગવશાત્ બીજી બેવડી સાવધાની, (૧) શક્યને બે પ્રકારની સાધના ન કરી શકે એ જુદી વાત; સંતોષ નહિ, ને (૨) અશકયની ઉપેક્ષા બાકી એના હૈયે તે એ બેઠેલી જ હોય. નહિ. જેને ભગવાન ગમે છે એને ભગવાનનાં ચિંતને ય ગમે; સ્તુતિ સ્તોત્રા . આ પરથી આ ખ્યાલ રાખવાને, કે એક આ જ પ્રકારની જિને પાસના બની શકતી હોય, દિય ગમે અને પ્રણામ-પૂજાદિ પણ તેય એને સંતોષ નહિ માનવાને,ને બાકીની ગમે જ. બે પ્રકારની જિનપાસનાની એવી ઉપેક્ષા નહિ માટે બાકીની બે પ્રકારની સાધના એના કરવાની કે “આ બે ન હોય તેય ચાલે,” કેમકે માટે નકામી નથી. એનો પ્રેમ, બહમાન જાગતે જિનપાસનાની એવી ઉપેક્ષા કરવામાં જિને રાખવા દ્વારા એ પણ ઉપયોગી છે. જિનેન્દ્ર પાસેના પ્રેમ ઘવાય; અને એ ઘવાય એટલે દેવની એકવિધ સાધના કરતાં મનને થાય કે જિનેન્દ્રદેવ ઉપરને પ્રેમ ઘવાય. ત્યારે મૂળ બીજી પણ સાધના ક્યારે કરું તો જ જિનેન્દ્ર. પાયામાં ભગવાન પરને જ પ્રેમ જે ઘવાય તે દેવ પર પ્રેમ ગણાય. જેમની સગાઈ થઈ એવા પછી એમની સાધના-ઉપાસનાની કિંમત શી યુવક-યુવતી પરસ્પરનું ચિંતન કરતાં ચાહે જ રહે? છે કે “કયારે વાત કરવા પામું.” જેને ભગવાન નથી ગમતા એને બીજી વાત એ છે કે, કેઈ જીવવિશે એમની કશીય સાધના વાસ્તવમાં એક જ પ્રકારની જિનપાસના અને યોગ નથી ગમતી.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy