SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ]. [ ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ ભગવાનની સ્તુતિભર્યા કલેક બેલાય એ મન-વચનના શ્રેષ્ઠ વિનિયોગ (ઉપનમસ્કાર કહેવાય, દા.ત. ભક્તામર –કલ્યાણ. વેગ)નું સર્વોચ્ચ પાત્ર વીતરાગ અરિમંદિર વગેરેના શ્લોકે. શાસ્ત્રો આવા એકથી હંત ભગવાન છે. માંડી ૧૦૮ શ્લોકથી સ્તુતિ નમસ્કાર કરવાનું કહે છે. આ સ્તુતિ–નમસ્કાર પણ પિલા કુશળ એમનાથી વધીને સારું કઈ બીજું પાત્ર ચિંતનથી પ્રેરિત હોય, એટલે કે નથી. તેથી મનવચનને વિનિયેગ આ સર્વ (૧) પૂર્વે વિસ્તારથી બતાવ્યું તે અરિહંતનું શ્રેષ્ઠ પાત્ર અરિહંતમાં જ કરવો જોઈએ. સ્વરૂપ-જીવન--સાધના-ગુણ-ઉપકારે--અતિ- જે આ ધ્યાનમાં રહે તે મનમાં બીજા શો અને ત્રિવિધ અવસ્થાનાં ઐશ્વર્ય આ ત્રીજા લફરાં પેસે જ નહિ, કે જે પિસીને સ્તુતિ–નમસ્કારમાં ગવાયેલા હોય. આ એક આધ્યાન અને રૌદ્રધ્યાન સુધીના દુર્ગાન પ્રકારે સ્તુતિ નમસ્કાર. આ ઉપરાંત, ઊભાં કરીને તિર્યંચ-નરક ગતિના ઘેર પાપ (૨) ભગવાનના સ્તુતિ–નમસ્કારમાં આત્મ. બંધાવે છે. નિંદા અર્થાત્ આપણા પોતાના દોષેની ગહ પણ ત્યારે કયાસ કાઢે કે રેજના રેજ સવાઆવે. દા.ત. કલ્યાણમંદિર તેત્રમાં પાછળના રથી સાંજ સુધીમાં મનમાં અરિહંત કેટલીવાર સ્પિનરમવાસિનિ મુનીરા....સન્મા- આવે છે? અને બીજુ ત્રીજું કેટલું આવે છે? રાડપિ તવ રથ ન વિ.” વગેરે કોમાં આ જોતાં શું હૈયે આંચકે ન લાગે કે “અરરર! સ્તુતિકારની પિતાની આત્મનિંદા છે. એમ હાઈકલાસ મનને આટલે બધે ગટરકલાસ સ્તવમાં પણ ભરચક સ્વાત્મનિંદા આવે છે. ઉપયોગ? એમ વચનમાં કયાસ કાઢે કે શ્રેષ્ઠ (૩) એવી જ રીતે વાચિક સ્તુતિમાં પ્રાર્થના વચન શક્તિથી શ્રેષ્ઠ અરિહંતગુણગાનમાં કેટલે પણ આવે, દા.ત. “ઉવસગ્ગહર” તેત્રની હાઈકલાસ સદુપયોગ? અને પાપભાષણ તથા ગાથામાં પ્રાર્થના કરી કે “તા દેવ ! દિજ વિકથા કુથલી વગેરેમાં કેટલે અઢળક હિં,” કલ્યાણ મંદિરમાં “દુખાકુરેલન ગટરલાસ દુરુપયોગ ?....આટલી અરિહંતમાં તત્પરતાં વિધેહિ, લેન્ગર્સમાં-તિસ્થયરા મે વચનોગની વૃત્તિની વાત થઈ. પસીયત, આયુષ્ય બહિલાભ, સમાવિવરમુતમ (૩) કાયિક જિનોપાસનાઃ પ્રમાદિ દિત.....વગેરે. આમ સ્તુતિમાં ગુણગાનાદિ હવે અરિહંતમાં કાયયોગની વૃત્તિ બતાવવા ૩ આવે! જેમ મનથી જિનેન્દ્રનું કુશળ ચિંતન મનને હું છે, “girl = હંશમ' અર્થાત ૨ જિનેન્દ્ર ભગવાનને વિશુદ્ધ પ્રણામ આદિ કાય પવિત્ર કરે છે, મહાકિંમતી મનની પ્રાપ્તિને Sયોગથી ઉપાસના કરવી એ શ્રેષ્ઠ ગબીજ છે. સફળ કરે છે, એમ વચનથી જિનેન્દ્ર સ્તુતિગુણગાનરૂપી નમસ્કાર જીભને અને વચનગને અહીં ‘સંશુદ્ધ પદ માત્ર પ્રણામાદિને લગાડવાનું નથી, પરંતુ કુશળ ચિત્ત(ચિંતન)ને પણ લગાપવિત્ર કરે છે, અને મહા કિ મતી માનવ વચનશક્તિ મળી એને સફળ કરે છે. આ નિરંતર ડવાનું છે, ને નમસ્કારને પણ લગાડવાનું છે. એટલે સંશુદ્ધ કુશળ ચિંતન, અને સંશુદ્ધ યાદ રાખવા જેવું છે કે જે આપણને શ્રેષ્ઠ મનવચનની શક્તિ મળી છે, તે એનો શ્રેષ્ઠ ઉપયોગ નમસ્કાર, તથા સંશુદ્ધ પ્રણામાદિ એ શ્રેષ્ઠ ગ બીજ છે, એ ફલિત થયું. કરવા જ જોઈ એ.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy