SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ગદષ્ટિ સમુરચય વ્યાખ્યાને–ભાગ ૨ ઊંટગાડી વગેરેમાં બેસી અને કેટલાય વળી તે પાગલ જેવા થઈ જાય છે ! આવી લકત્તર પગપાળા ચાલતા હજારો લોકો પ્રભુના દશનાથે ભાવાળા પ્રભુને જોઈ અતિ વિમય, ભારે આવી રહ્યા છે. એ આ પડાવનું ભવ્ય દશ્ય જોઈ અહોભાવ અને અત્યંત બહુમાન-ગદ્ગદતા સાથે ચમત્કાર પામી જઈને પ્રભુનું મુખારવિંદ જોતાં ઝૂકી પડે છે. (૭) માનસિક જિનોપાસન સ્તવન–સ્તોત્રના ભાવ ચિંતવીને : માતા મરુદેવીનાનંદ સ્તવન પર સરણ પર બેસી જનગામિની મીી વાણી ચિંતન : - વરસાવી.. જિનેષુ કુશલ ચિત્ત (ચિંતન' જેમ (૩) એના પર મુગ્ધ થઈ રંભા-ઉર્વશી અસરા ઊઠીને પગમાં ઝાંઝરના ઝંકાર સાથે આ રીતે કરાય, એમ સ્તવને-સ્તોત્ર-સ્તુતિ- નાચવા જ મંડી પડી. એના ભાવ લઈને પણ કરાય. દા.ત. “માતા (૪) તે પણ પાછી મૂંગી નાચતી નહિ, મરુ દેવાના નંદ’ સ્તવન છે, એની ૬ ગાથા છે, કિન્તુ બેલતી ગાતી જાય છે કે, હે પ્રભુ! તમે એ પરથી એની કડીએ કડીના ભાવ સંકલના જ બ્રહ્મા છો, તમે જ વિધાતા છે, તમે જગ. બદ્ધ જોડીને આમ ચિંતન થાય,– તને તારણહાર છે, તમારા જે જગતમાં (૧) હે મરુદેવા માતાના નંદ ઝાષભદેવ કે ઈ દેવ નથી કે જે અરવડિયાને આધાર હોય. પ્રભુ! તમારી મૂર્તિ જોઈને મારું તે મન (૫) પ્રભુ ! તમે જ ભ્રાતા, તમે જ ત્રાતા, લેભાઈ જાય છે, કેમકે તમારી મૂતિના રૂપની તમે જ જગતના સાચા દેવાધિદેવ છે. દે– પાછળ તમારી ૫૦૦ ધનુષની કંચનવર્ણ કાયાનું મનુષ્ય-ઈદ્રિો–ાજાઓ વગેરે તમારા ચરણની રૂપ જ અલૌકિક હતું. એનું કારણ પૂર્વભવમાં સેવા કરે છે. તમે સર્વ જી પ્રત્યે કરુણાની ખાણ કરુણાના (૬) હે સિદ્ધાચળ તીર્થના રાજા ઋષભસાગર બન્યા હતા. તેથી તીર્થકર નામકર્મ જિર્ણોદ! માણેક મુનિ તમારી કીર્તિ ગાય છે, કે અને બીજી ઉત્કૃષ્ટ પુણ્ય-સંપત્તિ દ્વારા અદ્દભુત ‘તમે જ ભોદ્ધારક પ્રભુ ! અમારા ભાભવના કાયા મળે એમાં નવાઈ નથી ! પણ પ્રભુ! (૨) એવી અલૌકિક કાયા મેળવીને આપે આમ એકેક સ્તવનની કડીઓના ભાવ કામ કેવું અલૌકિક કર્યું ! ત્રણ ગઢના સમય- સંકલનાબદ્ધ છેડીને ચિંતન કરી શકાય. “સલાહંતુ સ્તોત્ર પરથી ચિંતન એમ તેત્ર તરીકે સકલાર્ડત-સ્તંત્રના જેવા માટે સમવસરણસ્થ અનંતા અરિહંતમાં એકેક શ્લેકના (ચિત્રરૂપે) ભાવનું અને ગાથા. અરિહંતપણાની એક પ્રકારની તિ–શક્તિ ગાથાના ભાવ વચ્ચે અનુસંધાનનું ચિંતન કરી વ્યાપેલી જોવાની. એમાં મેક્ષ-લક્ષ્મી, લેહશકાય. દા.ત. (ગાથા-૧) હું એ “આઈનન્ય’ ચૂંબકથી લેતું ખેંચાય એમ, ખેંચાતી જેવાની; અહિંતપણાનું પ્રણિધાન કરું છું કે, જે ને એ અરિહંતપણાની તિ-શક્તિ ત્રણે લેક સમસ્ત અરિહંતેમાં પ્રતિષ્ઠિત છે, જે મેક્ષ પર પ્રભુત્વ ધરનારી અર્થાત્ ત્રણેકમાંનાં સુખનું લક્ષમીનું સ્થાન છે, અને જે અર્ધ-મધ્ય–અને સંચાલન કરનારી જેવાની. એજ ત્રિલેકના ઉર્વલક પર પ્રભુત્વ ધરાવે છે, એને ચિત્રરૂપે મુખ પર સંચાલક તરીકે વર્ચસ્વ ધરાવે છે.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy