________________
અરિહંતના અન્ય અતિશય] annammannannaamannammmmmmmmmmmmmmmmm સ્થિરતા પડાવમાં
આ ૩૪ અતિશયમાંના એકેકને માનસિક ૧ સુગંધિત જળવૃષ્ટિ
કલ્પનાથી નજર સામે લાવવાના તથા મનથી ૨ અનુકૂળ વાયુ
હુબહ જેવાના, અને ત્યાં દિલ ગદગદ કરી. ૩ ધર્મચક
અહોભાવ અનુભવવાને કે, “અહો ! અહો! ૪ કેશ રેમ નખ ન વધે.
અરિહંત પ્રભુને આ કેવો કે અદ્દભુત અતિશય!” વિહારમાં
આ અતિશયેની અંતર્ગત બીજા પણ ૧ ચાલતાં નવ સુવર્ણ કમળ,
અવાંતર અતિશય વિચારાય. દા.ત. ૨ રત્નગ્વજ,
(૧) પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી એમને ૩ વૃક્ષે નમે,
નિર્મળ અવધિજ્ઞાન. ૪ કાંટા ઊંધા થાય,
(૨) ગર્ભમાં આવતાં માતાને ૧૪ મહાસ્વપ્ન. ૫ ગગને પંખી પ્રદક્ષિણા દે
(૩) માતાનું પેટ બીજી ગર્ભવતી સ્ત્રીઓની ૬ સાથે જઘન્યથી કોડ દેવતા
જેમ ગર્ભથી ઊંચું ન દેખાય. ૭ છ ઋતુ અનુકૂળ ૧૧ કર્મક્ષયકૃત
(૪) પ્રભુને સ્તનપાન નહિ, અંગૂઠામાં ઇંદ્ર
સંચારિત અમૃતનું પાન કરવાનું. ૧. ભામંડલ, ૨. સમવસરણમાં કેટિગમે દેવ સમાય,
(૫) સૂતિકર્મ-દિકુમારીકાઓ કરે. ૩. જનગામિની વાણી,
(૬) જન્મથી અનંતબળ (વીર પ્રભુએ ઇંદ્ર૪. દેવ મનુષ્ય તિર્યંચ સૌ સૌની ભાષામાં શંકા નિવારવા પગને અંગૂઠો મેરુને અડાડી
લાખ જેજનના ઊંચા મેરુ પર્વતને લાગે !) એમ ૪+ ૭ ઉપદ્રવનાશ = ૧૧
(૭) પ્રભુનાં પાંચે (અવન-જન્મ-દીક્ષા૭ ઉપદ્રવનાશ
કેવળજ્ઞાન-નિર્વાણ) કલ્યાણ કે વખતે વિશ્વના
સર્વ જીવોને ક્ષણભર શાતાને અનુભવ થાય, ૧. પરસ્પર વેર વિરોધ શાંત,
ને નિર્વાણ પ્રસંગ વિના ત્રણે લેકમાં પ્રકાશ ૨. મારી–મરકી વગેરે ન રહે,
પ્રસરી જાય. ૩. તીડ ઉંદરાદિના ઉપદ્રવ નહિ, ૪. અતિવૃષ્ટિ નહિ,
(૮) કલ્યાણક વખતે ઈંદ્રના સ્થિર સિંહાસન ૫. અનાવૃષ્ટિ નહિ,
હાલી કંપી ઊઠે. ૬. દુકાળ નહિ,
(૯) દીક્ષા-ગ્રહણના એક વર્ષ પૂર્વે ૯ ૭. સ્વચક્ર-પરચકભય (આંતર બળ કે પર. લોકાંતિક દેવ ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતિ રાજાનું આક્રમણ) નહિ.
કરે. અને ત્યારથી યાદ રાખવા પૂરતાજ આ સ્થૂલ વિભાગ (૧૦) એક વરસભર પ્રભુ જ પ્રભાતે ૧ છે. બાકી તે પ્રભુ સ્થિરતા કરે ત્યાં પણ સમ- કોડ ૮ લાખ નૈયાની કિંમતનું દાન કરે. વસરણ પરના અશોક વૃક્ષ વગેરે પ્રાતિહાર્ય (૧૧) ચારિત્ર જીવનમાં સૂવાની તો વાત જ હોય, જઘન્યથી ૧ ક્રોડ દેવ રાત દિવસ સેવામાં નહિ, પણ જમીન પર પલાંઠી માંડીને બેસવાનીયા હોય...વગેરે.
વાત નહિ! ના દિવસે, ન રાત!
સમજે