SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને–ભાગ ૨ અરિહંતને આલંબન-દાનને દર્શન આદિ આરાધનાના અલૌકિક અનન્ય ઉપકાર ફળ મળે છે. (iv) “ ત્યારે પ્રભુ! આપ આરાધક છેને કેન્દ્રમાંથી અરિહંતને ઉઠાવી લે અને આલંબન બનવાને ઉપકાર કરે છે તે તે કઈ રાજા. મહારાજા કેઈ દેવતા. કે કોઈ કેઈ અનન્ય અને અવર્ણનીય ઉપકાર છે.” મિથ્યાદષ્ટિ દેવ-ગુરુને સ્થાપી, એ દર્શનાદિ આ આલંબન-દાનને ઉપકાર ખાસ અને બધું કરે, તે ભલે તુછ લૌકિક ફળ મળે, પણ ખૂબ વિચારવા જેવું છે. અરિહંત પ્રભુનાં જે કાંઈ એનાથી પેલા જેવાં અલૌકિક ફળ ન મળે. દર્શન-પૂજન-સત્કાર-સન્માન-સ્તુતિ ગુણગાન, દર્શન અરિહંતનું કરે, તે છમાસી ઉપવાસનું રમરણ-જાપ-ધ્યાન-વંદના-પ્રાર્થના--પ્રશંસા- ફળ છે, એ શું કોઈ સમ્રાટનાં યા દેવને કે આજ્ઞાપાલન વગેરે કરીએ, એ અરિહંતના જ ઈતર કલ્પિત ભગવાનનાં દર્શનથી મળે ખરું ? કરીએ તે જ લકત્તર ફળ મળે, અને બીજા લાખ રૂપિયાને મુગટ આદીશ્વરદાદાને ચડાવે, દેવદેવીના કરીએ તે ત૭ ફળ મળે. એટલે તે જે અદ્દભુત ફળ મળે, એ શું કઈ સમ્રાટને દર્શન-પૂજન...વગેરે વગેરે કરવાનો પુરુષાર્થ છે કે કઈ ઈતર દેવ-મૂતિને મુગટ પહેરાવવાથી આપણે જાતે કરીએ, પરંતુ એ ખાસ ધ્યાનમાં મળે? હરગીજ નહિ. રાખવાનું છે કે, એમાં ઉપકાર-પ્રભાવ પ્રભુને એમ સ્મરણ, ધ્યાન, કિયા તે એકસરખી, છે. કેમકે પ્રભુ અરિહંત એમાં વિષય બને છે, પરંતુ જે એ અરિહંત દેવના મરણની કે અર્થાત પ્રભુ અરિહંત તરીકે એમાં આલંબન યાનની યિા હોય તે એનું અનુપમ ફળ, આપે છે તે જ એ દર્શનાદિનાં અલૌકિક ફળ અને અન્ય દેવી-દેવતાના હોય તે મામુલી નીપજે છે. જે પભુ અરિહંત ન બન્યા હોત ને ફળ મળે. એમ ગુણગાન દેવી દેવતાના કરે છે, દર્શનાદિ માટે આપણને ન મળ્યા હત, તે એનાં માત્ર આ જનમમાં ફાસકુસિયાં ફળ, પણ આપણે અરિહંતનાં દર્શન, અરિહંતના પૂજન, ગુણગાન વીતરાગ અરિહંત દેવના ગાઓ, વગેરે બધું અરિહંતનું કયાંથી કરી શકવાના ગજબના ફળ! કહ્યું ને?— “ગગનતણું જિમ નહિ માન, તિમ અનંતગુણ જિનગુણગાન ?' આરાધનાની ક્રિયા કરતાં આરાધ્ય વિષયનું મહત્ત્વ| અરિહંત આ બધું જોતાં સમજાય છે કે, દર્શનવંદન-પૂજન-પ્રાર્થના-ગુણગાન, સ્મરણ-ધ્યાન વગેરે કિયામાં મહત્વ ક્રિયા કરતાં એના વિષયનું યાને આલંબનનું છે. દર્શન–વંદન આદિને દશનાદિ બધી આરાધનામાં વિષય અરિહંત છે, માટે એ દર્શનાદિનું ઊંચું અરિહંત કેન્દ્રમાં છે તેજ એ બધી ફળ; જે એજ દર્શન-વંદનાદિ ક્રિયા બીજા હતા? પ્રાર્થના sc પાલન qnછે. | પ્રશંસા સન્માન ગણગાd . 9 re. ICICHES
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy