SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત-ચિંતન : લોકેત્તર ગુણે ]. કેવી અદ્દભુત આરાધના કરે છે. પછી સ્વર્ગો છતાં પિતાના મનમાં કે મુખ પર એના પ્રત્યે (કેઈક નરકે) જઈએમના આ ભવમાં માતાના સૂર્ણ ન આવવા દે ! તેમ માતાપિતા નિશાળે ઉદરમાં આવતાં જ, જગતભરના અને શાતા- ભણવા લઈ જાય છતાં વિરોધ નહિ ! ત્યારે આનંદને અનુભવ થાય છે! ઈંદ્ર દેવલેકમાં બહુ મહાવીર પ્રભુને સાધનામાં નિશ્ચળતાને ગુણ વિનયપૂર્વક શકસ્તવથી પ્રભુની સ્તુતિ કરે છે! કે, કે સંગમ દેવતાએ એક રાતમાં ઘેરાતિને માતાને ૧૪ મહાસ્વપ્ન આવે છે. પ્રભુ ઘોર ૨૦ ઉપસર્ગ કર્યા, એમાં માથે ભારેખમ જનમતાં ત્રણે લોકમાં અજવાળું અને આનંદ કાળચક પછાડયું ત્યાં ધરણી ધ્રુજી ઊઠી પણું પ્રસરી જાય છે! ૫૬ દિકકુમારીઓ અને ૬૪ પ્રભુ અડેલ હતા ! વળી સંગમદેવતા ૬ -કરોડે દેવ સાથે પ્રભુને જન્માભિષેક મહિના સુધી ભયંકર ઉપદ્ર કરતો પૂઠે પડયે, ઊજવે છે ! જનમથી પ્રભુ મહાવિરાગી, અને પરંતુ પ્રભુ અલૌકિક સહિષ્ણુતા રાખી પોતાની રાજ્યાદિ પ્રત્યે જળકમળવત્ અનાસક્ત હોય સાધનામાંથી ડગ્યા નહિ! અંતે સંગમ હારી છે. તેમજ ચારિત્ર લઈને ઉત્કૃષ્ટ અહિંસા- થાકીને જાય છે. ત્યારે પ્રભુને કરુણુગુણ કે સંયમ–તપની આરાધના કરે છે. રાતદિવસ કે, પ્રભુએ સંગમની ભાવી ભયંકર દુર્દશા લગભગ કાર્યોત્સર્ગ–ધ્યાનમાં રહે છે, ઉગ્ર પરીસહ વિચારી એ દયાથી એમનું હદય દ્રવી ઊયું! -ઉપસર્ગો સમતાથી સહન કરે છે, સાધનાના ને આંખ આંસુથી ભીની થઈ ગઈ! “અરે ! અંતે ૪ ઘાતી કર્મોને નાશ કરીને કેવળજ્ઞાન આ બિચારે જીવ મારું નિમિત્ત પામીને કેવાંક પામી, તીર્થકર બનીને ધર્મશાસન અને જાલિમ કર્મ બાંધી ગયે! અરેરેરે એનું ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. પોતે હવે ભવિષ્યમાં શું થશે ? નરકાદિના કેવા ભયંકર કૃતકૃત્ય થયા છતાં જગત પર વિચરતા રહી ધર્મ દુઃખ પામશે!” છે આમાં પિતાને વેઠવા પ્રસારવાની મહાન કરુણા કરે છે. અંતે આયુષ્ય પહેલા જાલિમ કષ્ટને વિચાર કે, “હાય ! મારે વગેરે બાકીના ૪ અઘાતી કર્મોને નાશ કરી કેટલું બધું સહવું પડયું ? ના, પિતાને તે મેક્ષ પામે છે. જાણે કશું દુઃખદ બન્યું જ નથી ! એવી | (ii) અરિહંત પ્રભુના લોકેત્તર ગુણે તેમના નામ . સંગમના ભાવી દુઃખ પર ચિંતા ! એક પ્રશ્ન, પર ચિંતન –અહો કે પ્રભુને મહારાગ્ય! દયાને વિચાર સામાના જલમ ઉચ્ચ સમ્યકત્વ! લોકોત્તર મૈત્રી-કરૂણાદિ! કેવી વખતે કેમ નહિ ?અદભુત ગંભીરતા, પરાર્થવ્યસનિતા અને પ્ર-પ્રભુએ પોતાના નિમિતે સંગમ દેવતા ઉદારતા! પ્રભુમાં કેવીક શુદ્ધ કર્મક્ષયાર્થિતા, બિચારે કર્મ બાંધી ગયો’ એ દયાને વિચાર સહિષ્ણુતા, સ્થિતપ્રજ્ઞતા, સાધના નિશ્ચળતા !... ઉપસર્ગો પત્યા પછી કર્યો. એના કરતાં પહેલાં વગેરે વગેરે અસાધારણ ગુણે ચિંતવાય. દા. ત. જ કેમ વિચાર કરીને એને પાપથી બચાવી મહાવીર ભગવાનને જનમથી મહારાગ્ય ન લીધે ? દેખીને પિતા સિદ્ધાર્થ રાજાને મુંઝવણ હતી ઉ–એ એટલા માટે, કે પહેલા પ્રભુની કે આમની આગળ લગ્નની વાત કેમ મૂકવી? ઉપસર્ગ – સહનની અને કષાય – ઉપશમની પ્રભુની ગંભીરતા એવી કે જનમથી અવધિ. સાધના ચાલતી હતી, એ ભયંકર કષ્ટમય જ્ઞાની એટલે બીજાઓના છૂપા દેષ દેખવા સાધનામાં જાત પર કર દિલ રાખવું પડે,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy