SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] A આ પાંચેય ચેાગની પ્રાપ્તિના સચાટ કારણે છે, તેથી આ પાંચને ચાગબીજ કહેવાય છે. ખીજ એટલે કારણ, તેથી મેાક્ષ-સાધક યોગો જીવનમાં લાવવા હોય એણે આ સેગમીજોની અવશ્ય આરાધના કરવી જોઇએ. (૫) વૃત્તિ-સંક્ષય એટલે મનેાવૃત્તિના ક્ષય, એમ વચનવૃત્તિ અને કાયવૃત્તિના ક્ષય. આ પાંચ યાગ પૈકી પહેલા અધ્યાત્મ યાગમાં આવવા માટે એ યુગના ખીજોનુ ગ્રહણ કરવુ પડે, ચાગબીજોની સાધના કરવી પડે. એથી આત્મા સ્થિર અને ભાવિત થઈ અધ્યાત્મયાગના પક્ષપાતી અને આરાધક અને ચાગબીજોને अध्यात्मं, भावना, ध्यानं ‘ વ્યવહાર ' કહીએ તે યાગ એ નિશ્ચય' છે. સમતા, વૃત્તિ-સંક્ષ્યઃ । ’ વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય; કેમકે નિશ્ચયની સાધના સ્થિર મનથી જ કરાય; અને મન સ્થિર અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ, અને તેા જ અને કે વ્યવહારનુ ખૂબ આલેખન વૃત્તિ-સ‘ક્ષય, આ પાંચ ચેગ છે; ને તે ક્રમશઃ પ્રાપ્ત થાય છે. એમાં પહેલાં અધ્યાત્મ-યાગહાય. યાગીજોની બહુ સાધના કર્યાંથી મન રાખ્યું હાય, વ્યવહારની ખૂબ સાધના કરી પ્રાપ્ત થાય, પછી ભાવનાયેાગ આવે, પછી સ્થિર બને છે, ને એથી યોગ-સાધનાની ચાગ્યતા ધ્યાનયોગ, પછી સમત્વયાગ, અને છેલ્લે વૃત્તિ-ઊભી થાય છે. ઉપા॰ યશેાવિજયજી મહારાજે સંક્ષયયેગ આવે. અમૃતવેલિની સજ્ઝાયમાં કહ્યું કે ચાગ શુ' ચીજ છે ? 'मोक्षेण योजनाद् योगः ' મેક્ષ સાથે ચેાજી આપે તેને યાગ કહેવાય. યોગમિંદુ' શાસ્ત્રમાં પાંચ પ્રકારના યોગ મતાવ્યા છે, k (૧) ‘ અધ્યાત્મયાગ ’એટલે પરા વૃત્તિ વાળા અને મૈત્રી–કરુણાદિ ભાવ-સ’પન્ન વ્રતધારીનું જીવ-અજીવાદિતત્ત્વનું ચિંતન. એ આવે એટલે વિષય-ચિંતન અટકે. (૨) ‘ભાવનાયેગ’ એટલે વારવારના એ તત્ત્વચિંતનથી પેાતાના મનને—આત્માને ભાવિત કરવા તે; જેમકે કસ્તૂરીનું બારદાન કસ્તૂરીથી ભાવિત થાય છે. એમ તત્ત્વથી ભાવિત થયેલા આત્મા મધુ યજ્ઞેય હેય ઉપાદેય દૃષ્ટિથી મૂલવવાના. તેથી આત ધ્યાન અટકે, (૩) ધ્યાનયોગ એટલે તત્ત્વભાવિત થયેલ આત્માનું ધર્મ ધ્યાન–શુકલધ્યાન. [ ચગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨ ભય પર સમભાવ. દા.ત. 'કર પર અરુચિ નહિ, કચન પર રુચિ નહિ. શત્રુ અળખામણા નહિ, મિત્ર વહાલે નહિ. બંને પ્રત્યે સમદ્રષ્ટિ યાને અનાસક્તિ. (૪) સમત્વયાગ એટલે ધ્યાના રૂઢ આત્માના કાંકર કે કંચન, કાચ કે રત્ન, જીવન મચ્છુ, શત્રુ મત્ર, વગેરે પ્રતિસ્પષી કે • ચિત વ્યવહાર-અવલ ખને, સ્થિર કરી મનઃ પરિણામ રે; ભાવીયે શુદ્ધ નય(નિશ્ચય) ભાવના પાવનાશયતણુ ધામ રે.’ શ્રાવક અને સાધુને ચેાગ્ય જે આચારવ્યવહાર એનુ આલખન કરી, અર્થાત્ એની ખૂબ જ આરાધના કરીને મનના પરિણામ સ્થિર ઇંદ્રિયવિષયામાં જાય નહિ, ભટકે નહિ, પણ કરવા ‘ સ્થિર ’ એવા કે પછી એ ચંચળ થઈ પવિત્ર આચાર અને પવિત્ર ધ્યેયમાં સ્થિર રહે. એ કરીને પછી શુદ્ધ નય અર્થાત્ નિશ્ચયનયની ભાવના કરવી કે, “ આ આચાર પણ અંતિમ સાધ્ય નથી, અંતિમ સાધ્ય તો શુદ્ધ અનત જ્ઞાનાદિમય મારા આત્મા છે, એ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થાય ત્યારે આ આચારો છૂટી
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy