SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઈષ્ટ ફળ સિદ્ધિ : ઈચ્છાને અવિઘાત ] [ ૩૦૫ ઇષ્ટફળ સિદ્ધિ માગી ત્યાં પૂર્વાચાર્યોએ એટલે હવે ગસાધનામાં કાલક્ષેપ નથી થતું, ઈષ્ટફળ સિદ્ધિને અર્થ કર્યો “ઈહિલૌકિક અર્થ ઢીલ નથી થતી, વિલંબ નથી થતું; કિન્તુ નિષ્પત્તિ” અર્થાત્ આ જીવનમાં જરૂરી પદાર્થની સમયસર એ સધાય છે. પ્રાપ્તિ. આ કેમ માગ્યું એને હેતુ તરીકે ત્યાં એમ સાધનામાં “ક્ષેપ” એટલે કે વિક્ષેપ, આ જ કહ્યું કે “જે એની ઈચ્છાની પૂતિ ન યાને બીજા ત્રીજા વિચારે-વિકલ્પ શાથી થાય, તો મન ઉત્સુક રહે, તેથી ઉપાદેય દેવ- ઊઠે છે? કહો, ઈચ્છાઓ અતૃપ્ત રહે તેથી દર્શન-પૂજન-ધ્યાનાદિમાં મન સ્વસ્થતાથી ઈચ્છિતના વિકલ્પો ઊઠે છે. ત્યારે જે ઈચ્છાને જોડાય નહિ. વિઘાત નથી પણ તૃપ્તિ છે, ઇચ્છિત પૂતિ અલબત્ અહીં ઈષ્ટ તરીકે મોજશેખ થઈ જાય છે, તે એના વિકલ્પોને ઊઠવાને અભિમાનને પિષનારી ઇચ્છિત વસ્તુ નથી અવકાશ નથી. તમે કહેશેલેવાની; કેમકે એ ઇચ્છિત ન મળે એની વ્યગ્રતા પ્ર-અમને જીવન જરૂરી તે મળી ગયું રહે એ અલબત્ અસમાધિ છે, પરંતુ મૂળમાં હોય છે, છતાં ધર્મ સાધના વખતે બીજા ત્રીજા એવી વસ્તુની ઈચ્છા થાય એ તો મેટી સમાધિ વિકલ્પ-વિચારે ઘણું આવે છે એ કેમ શેકાય? છે; અને કદાચ એ ઈચ્છાની પૂતિ થઈ વસ્તુ ઉ૦-એ વિક નિરંકુશ ઇરછાઓના લીધે મળી જાય, તે ત્યાં રંગરાગ-મોજશેખ-અભિ આવે છે. જીવનનિર્વાહ માટે જરૂરીથી અધિમાન પોષાય એ વળી મહામેટી અસમાધિ છે. કની ઈચ્છા એ નિરંકુશ ઇચ્છા છે. યોગદૃષ્ટિમાં એટલે સમજે, આગળ વધતાં ત્રીજી બલાદષ્ટિમાં આવેલાને અગ્યની ઇચ્છા એ અસમાધિ; અને એવી ચિત્તની વિશુદ્ધિ-નિર્મળતા પ્રાપ્ત થઈ 5-ઇચ્છાની પૂતિને આનંદ એ મેટી હોય છે કે એને ઈચ્છા થાય છે તે માત્ર જીવનઅસમાધિ. એના પર મનમાન્યા રંગરાગ નિર્વાહના ઉપકરણની ઈચ્છા થાય. જે નિરંકુશ ખેલવા એ વળી મહામેટી અસમાધિ. પગલિક ઈચ્છાઓ થતી હોય, તે એ આત્મ એટલે આવા ઈષ્ટ અહીં ઈષ્ટફલસિદ્ધિમાં તત્ત્વ શું સમજ્યો? એનું યોગદૃષ્ટિથી ભવાનથી લેવાના. કિન્તુ ઈષ્ટ તરીકે શાંતિ-સમાધિ. નંદીપણું-પુદંગલાનંદીપણું કયાં નષ્ટ થયું? મય જીવન જીવવા માટે ને ધાર્મિક જીવન પ્ર–ખેર, જીવન જરૂરીથી અધિકની ઈચ્છા નભાવવા માટે જરૂરી હોય તે વસ્તુ લેવાની ન થાય, પરંતુ જીવન-જરૂરી સાધનની ઈચ્છા છે. પ્રભુ પાસે એ માગીએ છીએ અને પ્રભુના તે થવાની, તે તે ઈચ્છાઓ અહીં પૂરી જ પ્રભાવથી એ મળી જાય એટલે ઈચ્છાનો વિઘાત થાય, અર્થાત્ ઇચ્છિત મળી જવાથી ઈચ્છાની ન થયે, પણ ઈચ્છાની પૂતિ થઈ; તેથી હવે નિવૃત્તિ જ થાય એવું શાથી કહે છે? ઉપાદેય દેવદર્શનાદિમાં ચિત્ત સ્વસ્થતાથી ઉ૦-આના ખુલાસામાં અહીં શાસ્ત્રકાર જોડાઈ શકે. કહે છે,એમ પ્રસ્તુતમાં બેલારુષિમાં જીવન-નિર્વા. અવિઘાત સાવદ્ય-પરિહારાત હના ઉપકરણે–સાધનોની ઈચ્છાને વિઘાત અર્થાત્ સાધક–જીવનમાં સાવદ્ય એટલે કે નથી થતું, અર્થાત્ ઈચ્છા સહેજે પૂરાય છે. શાસ્ત્રથી પ્રતિષિદ્ધ-નિષિદ્ધને ત્યાગ કર્યો છે, પછી ઇચ્છિત સહજ ભાવે મળી જવાથી ઇચ્છા તેથી અંતરાય કર્મ તૂટી જવાથી એને ઇચ્છિત નિવૃત્ત થાય છે, તેથી ચિત્ત સ્વસ્થ રહે છે. મળી આવે છે, ને ઈચ્છાની નિવૃત્તિ થાય છે. ૩૯
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy