SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ માં ય ન આવે. તાત્પર્ય, બાહ્ય ક્રિયામાં કાયા બૃહદુ-ગુરુવંદન “વાંદણામાં આટલે સુધી સક્રિયની જેમ આંતરિક ધર્મ પરિણતિની ક્રિયામાં “યાપનીય-પૃચ્છા” વંદન થયું; હવે પછી ખામેમિ આત્માને સક્રિય રાખો. સમજી રાખે – ખમાસમણો!”...થી “નૈધિકી વંદન ચાલે છે; જિનશાસને અંતરમાં સુંદર શુભ પરિ. અર્થાત્ ગુરુ પ્રત્યે પોતાનાથી થયેલ આશાતના Pતિની શુભ ભાવની ક્રિયા કરવા માટે કેવી (દોષ)ને નિષેધ યાને ક્ષમાયાચના કરાય છે. આમ, અદ્દભુત બાહ્ય ક્રિયાઓ બતાવી છે ! ગુરુને વંદન બે પ્રકારે-(૧) સુખશાતા બહ૬ ગુરુવંદન-વાંદણ:-દા.ત. “વાંદણ – (યાપનિકા) પૃછા, (૨) આશાતનાની ક્ષમાનાં “બૃહદ્ ગુરુવંદન’નાં સૂત્રથી ગુરુને વંદન યાચના (નૈષિધિક). આપવાની ક્રિયામાં આવ્યું કે “અહે, કાર્ય, કાય, એમાં હદયમા પશ્ચાત્તાપને ભાવ અનુભવાય. સંકાસં” અર્થાત (ગુરુદેવ !) આપની “અધોકાયા પ્રાકત ભાષામાં એને જાણિજા” અને “નિસીઅર્થાત્ ચરણને, મારી કાયા” અર્થાત્ મારું હિયા” કહેવાય. બૃહદ્ વાંદણ- (વંદન)માં એ મસ્તક, “સંફાસ” અર્થાત્ સ્પર્શાવું છું. એમ વિસ્તારથી વર્ણવાય છે, અને નાના “ખમાબેલતાં ગુરુચરણે એટલે કે ચરવળ કે રજે- સમણું–વંદનમાં સંક્ષેપમાં “જાવણિજજાએ હરણ ઉપર દસ આંગળા સહિત માથું અડાડ- નિસહિયાએ પદથી બોલાય છે. પરંતુ ત્યાં નાના વાનું છે. હવે આમાં જે અંતરના ભાવ સાથે ખમાસમણામાં પણ એ જ આનંદની ઝણઝણાટી મસ્તક સ્પર્શાવાય, તે ગુરુચરણે મસ્તક (લલાટ) અને પશ્ચાતાપને ભાવ અનુભવવાને. અડાડવાનું મહાસૌભાગ્ય મળ્યું એના આનંદની બૃહદ્ વાંદણમાં આશાતનાના “મણ દુક્કડાએ, દિલમાં ઝણઝણાટી થાય, હૃદયના તાર ઝણઝણે વયક્કડાએ..વગેરે એકેક પદ આ સંતાપના પરંતુ એ રીતે બાહ્ય ક્રિયા સાથે અંતરમાં ભાવ ભાવથી બોલતે જાય ત્યાં કેટલી બધી વિપુલ ચલાવે તે થાય ને? કર્મનિર્જરા કરતે જાય? વળી એમાં મનને આ આનંદની ઝણઝણાટી પાછી કયાં સુધી વિક્ષેપ થવાને એક જ ક્યાં રહે ? ચાલે? તે કે એની પછી ગુરુને કરાતા ૩ પ્રશ્ન આ આશાતના પર સંતાપના ભાવ તો. સુધી, બહ સુભેણ..?” “જત્તા ભે?” “ જવણિ એટલી બધી તાકાતવાળા છે કે જે શરીર જં ચ ભે” સુધી. અર્થાત્ સંઘયણબળ યારી આપતું હોય, તે એ સંતાપ (૧) આપને દિવસ બહુ શુભથી વી? આગળ વધતાં સર્વ પાપોથી વિરતભાવ, અપ્ર(૨) જત્તા ભે' આપની સંયમયાત્રા સુખ- રસ વીતરાગ ભાવમાં પહોંચાડી કેવળજ્ઞાન અપાવે! મત્ત ભાવ, અને અનાસક્ત ભાવમાં ચડાવીને, રૂપ? (૩) જવણિ જજ ચ ભે આપની શારીરિક મૃગાવતીજીને પાપ સંતાપના શુભ ભાવમાં: જુઓ મહાન સાધ્વીજી મૃગાવતીને પ્રમાદ થાપનીયતા (નિર્વાહ) બરાબર ? , વગેરે પાપના સંતાપ ભાવમાં શું મળ્યું? આમ ૩ પ્રશ્નના ગુરુના ઉત્તરથી ગુરુને સમવસરણમાંથી એ મોડા આવ્યા ત્યારે ગુરુણી બહુ શુભ, સંયમયાત્રા, અને શરીર–કુશળતા ચંદનબાળા સાધ્વીજીએ માત્ર એટલો જ ઠપકો હેવને શિષ્યને અતિ આનંદ અને ઝણઝણાટી આપે, કે “હે ભદ્રે ! કુલીન એવા તમારે થાય કે “અહો ! મારા ગુરુને આ ત્રણ બરાબર આટલું મોડું આવવું ઉચિત નહિ” એના પર એ છે! હું એથી બહુ ખુશી.” કેવાક સંતાપ ભાવમાં ચડડ્યા ? આવા જ કેઈક,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy