SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યાઈને ભરોસે બેટો ] i[ ૧૧ મૂંડીએ ઊભે છે. અહીં પણ વાલિને ઉપશમ પુણ્ય પર ખોટા વિશ્વાસે તણાઈ પાપ સંસારમાં ભાવ જુઓ, રાવણે તે તલવારથી એક ઘા ને બેઠો રહ્યો છું ! તે તમારા દાખલાથી બે ટૂકડા, એમ વાલિને સંહાર કરવા ધારેલું શિખામણ તો મારે લેવા જેવી છે પરંતુ વાલિએ એટલું અગાધ બળ છતાં રાવ- કે, આ પાઇના ભરોસા કે, આ પુણ્યાઇના ભરેસા બેટા. ણને કશે ઘા ન કર્યો ! હૈયામાં કેટલું બધું ઉપશમભાવ હોય, હૈયું કેટલું બધું શાંત ઉપ- “ માટે જુઓ, હું તે હવે દગાખોર પુણ્ય શાંત હોય, ત્યારે મારવા પ્રયત્ન કરી ચુકેલા અને સંસારને ત્યાગ કરું છું, અને ભાઈ દુશ્મનને મારી નાખવાની શક્તિ અને સંગ સુગ્રીવને રાજ્ય સોંપી દઈ તમારી આજ્ઞા નીચે છતાં એ કામ કરવું નથી ! અરે ! એક નાને રહેવા કહી દઉં છું, તેમજ આ મારી કુંવારી શિસ્ત્ર–પ્રહાર કે માત્ર ધોલ-ધપાટ પણ કરવી બેન તમને વરાવી દઉં છું. તમે એને પરણી નથી ! લે, અને ભાઈ સુગ્રીવની ખબર રાખજે કે વાલિએ ત્યાં રાવણને સાળા હરામખોર ! એવા માંધાતા અનાડી એને સતાવે નહિ.” અન્યાયનું લડવા આવ્યું હતું?” એમ કરી એક વાલિ રાજાને આ કેટલો બધે ઊંચે ઉપસણસણતો તમારો પણ ન ઠેક્યો. અંતરના કાધ શમ ભાવ! અનાડીપણું કરનાર રાવણ પર પર કેટલે બધે કાબૂ હશે ? છે આપણું જીવન પણ હૈયું જે શાંત પ્રશાંત ન બન્યું હોય તે ત્યાં નમાં આ કાબૂ ? તે પણ જ્યાં આપણી પાસે આ શબ્દો, આ સંસારત્યાગ, આ ક્ષમા ને આ એથી ય વધુ શક્તિ હોય ત્યાં હલકટ શબ્દ પણ ઉદારતા કરાય ? નહિ, ને ધોલ-ધપાટ પણ નહિ !—આ કાબુ હૈયામાં એક બાજ કોઈ અભિમાન ને હિંસા છે ? હૈયામાં ઉપશમભાવ ન હોય, હૈયું શાંત પર કેટલી બધી ઘણા હેય, નફરત હોય, અને પ્રશાંત ન હોય, પછી અપશબ્દ લધપાટ વગેરે ઉચ લેટિના ઉપશમભાવ અને અહિંસાની કરવાના ઉકળાટ કામ કરી જાય એમાં નવાઈ કેટલી ઉચ્ચ સાચી ઈચ્છા-તમન્ના હોય! ત્યારે નથી. આ ક્ષમા ઉદારતા અને અવસર આવ્યે સર્વ વાલિની અદ્દભુત વાણું : ત્યાગ બને? હજી વધુ ઉપશમ જુઓ - વાલિ હવે સામે લજજાથી નીચી મૂંડીએ વાલિમુનિને જવલંત તપ સાથે ઊભેલા રાવણને કહે છે, ઉપશમ :જુઓ રાવણ ! આ ચંદ્રહાસ ખફૂગના બસ, વાલિએ ત્યાંજ ચારિત્ર લઈ લીધું પુણ્ય તમને દગો દીધો ! મેટા લહાવ-લશ્કર, અને હવે કડક સંયમ અને ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ લેખંડી બળ, અને ચંદ્રહાસ ખફૂગના પુણ્ય પર અઠ્ઠાઈ પાખમણ અને મા ખમણ સુધીની ખોટા વિશ્વાસે તણાયા ને દોડ્યા આવ્યા, તે ઘેર તપસ્યા સાથે નૈષ્ઠિક અહિંસા કરુણાભાવ એથી આ નાલેશી વહોરવી પડી. માટે આ અને ઉપશમભાવના ઉચ્ચ અભ્યાસમાં લાગી પુણ્યના ભરોસા ખોટા. ગયા. પરંતુ હું તમને શું શિખામણ દઉં ? હું મેક્ષ જોઈએ છે ? તે કષાયમોક્ષ ય આ અગાધ બળ, રાજ્યપાટ, અને આયુષ્યના વિષયમોક્ષની સાચી ઇચ્છા કરો.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy