SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ (૨) શુશ્રષા સાંભળવાની તાલાવેલી જાગે, અર્થાત્ તવશુશ્રષા (टीका) उक्तं दर्शनम् । अस्यैव शुश्रूषामाह થાય ત્યારે. તેથી અહીં ત્રીજી દષ્ટિને ગુણ તત્વ–શુશ્રુષા” કહ્યો. (मल) कान्तकान्तासमेतस्य તત્વ “શુશ્રષા એટલે તત્વ સાંભળવાની दिव्यगेयश्रुतौ यथा । તત્પરતા-તાલાવેલી. એ કેવી હોય એ અહી પૂન મતિ સુઝષા, યુવાનના દષ્ટાન્તથી બતાવે છે - तथाऽस्यां तत्वगोचरा ॥५२॥ યુવાન માણસ હય, અને મને રમ પ્રિય તમાથી પરિવરેલા હોય, (આજીવિકાદિની ચિંતા (ટી-)૪ત્તાન્સાસમેચ મનીપ્રેય- નહિ એ નિશ્ચિત્ત સુખી હેય), એને દેવતાઈ તમત્તા , રિચયશ્રત વથા નrfો - નિર-ગંધર્વના મધુરાં ગીત સાંભળવાની જેમ શ્રાવિન્ચ, જૂનો-વચારથી, મત શુશ્રવ- તત્પરતા હોય, સાંભળવાને ભારે રસ હોયથોડુપિછી તોવ, તથા ત્યાં દોઢ વ્યવ- લગન હોય, એ રસ–એવી લગન, એવી સ્થિત રતઃ તરવરા -તરવરિચૈત્ર સુબ્રુવ તત્પરતા-તાલાવેલી, આ ત્રીજી દષ્ટિમાં આવેલાને મવતિ વર છે તત્વ સાંભળવાની હેય. આજ સુધી દુન્યવી વાત સાંભળવાની લગન રહેતી, હવે આત્મામાં એવી (અર્થ)- દર્શનની વાત કરી. આને જ વિશદ્ધિ થઈ આવી છે કે એ લગન મેળી પડી શુશ્રષા” ગુણ વર્ણવે છે. જાય છે, એવી દુન્યવી વાતે નીરસ લાગે છે, અને ગાથાર્થ – મરમ પત્નીથી પરિવરેલા તત્વની વાતો સમય લાગે છે, એટલે એ અને દિવ્ય ગીત સાંભળવામાં યુવાનને જેવી સાંભળવા મન તલસે છે. શશ્રષા (સાંભળવાની તીવ્ર લગન) હોય, તે ઉત્તરોત્તર ગષ્ટિ પ્રાપ્ત થતાં કે કે પ્રમાણે આ (દષ્ટિમાં) તત્ત્વ સંબધી (શુષા શુદ્ધ વિકાસ થતો આવે છે એ જોવા જેવું છે. હોય છે.) પૂર્વે ઇંદ્રિયોના વિષયને રસ હતો, હવે આત્મ(ટીકાર્થ)- ‘કાન્તકાન્તાસમેત' - સુંદર હિતેને રસ જાગે છે, એટલે પૂર્વે શ્રોત્રેન્દ્રિયને પ્રિયતમાથી યુક્તને, “દિવ્યગેય-શ્રવણમાં”— વિષયેનું સાંભળવા ખણજ રહેતી; કહો કે કિંનરાદિના ગીત સાંભળવામાં, જેવી રીતે ઇદ્રિના દુરુપયોગ તરફ મનને ઝોક રહે, યુવાનને =ઉંમરમાં આવેલાને, થાય છે, “શુશ્રષા” હવે ઇન્દ્રિયના સદુપયોગ તરફ ઝોક રહે છે. = સાંભળવાની ઈચ્છા, (શું સાંભળવાની તો કે, તેથી શ્રેગેન્દ્રિયને તનું સાંભળવાની ખણુજ તે વિષયનું જ; તેવી રીતે આ દૃષ્ટિમાં રહેલા રહે છે, કયાં જાઉં? કયાં તવશ્રવણ મળે?' આ સત પુરુષને તત્ત્વ-વિષયની જ શુશ્રષા થાય છે. તત્ત્વ-શુશ્રષા અમુક જ સમયે હોય એમ નહિ, વિવેચન– પણ સતત કાયમ રહ્યા કરે. બીજી દુષ્ટિમાં તત્વ જિજ્ઞાસા થયેલી, પરંતુ શુશ્રષા પાતાળકૂવાની સેર તવ જાણવાની ઇચ્છા રાખીને ઘરમાં બેસી રહે (ટીદા) ફુ વૈવમૂલ્યાતે તત્ત્વ જાણવા ન મળે. એ માટે તે ગુરુ પાસે જઈ સાંભળવું પડે; પરંતુ એ સાંભળવા (૪) વાધમોતા , ગુરુ પાસે જાય કયારે? તે કે પિતાને તવ સિવાયા સાત મતા |
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy