SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ 'આ સંસાર દુઃખરૂપ છે, એને ઉચ્છેદ અભ્યાસથી અશુભ ભાવેને નામશેષ કરી કયા સાધને એ કેવી રીતે થાય? નાખ્યા! ભાવોને બગાડનારી કાયાની ને મનની સંસારવાસ ચીજ એવી વિચિત્ર છે, એટલે સુખશીલતા જ ફગાવી દીધી ! પરીસહથી જ કહ્યું “સમકિતી બહારથી સુખી, પણ અંત. કાયકષ્ટ વધાવ્યા ! પછી ભાવ શાના બગડે? રથી દુઃખી હોય.” ડગલે ને પગલે અશુભ દેહની મમતા અને સુખશીલતા જ ભાવે, પાપ વિકલ્પ, ને પાપસ્થાનકનાં આચ. ચિત્તના ભાવ બગડે છે. રણ કરાવનાર અને ભવો વધારનાર સંસારમાં એજ જીવને મારે છે, જીવને ત્યાગમાં ગળિયો ફસ્યા રહ્યાનું એને ભારે દુઃખ હેય, બહારથી બનાવે છે. એનાથી જ સારા રસ ને સારી ભલે વૈભના સુખ, પણ અંતરથી દુઃખી. વિગઈઓના સુખ એમ બીજા વિષયેનાં સુખ મુકાત ભરતજી મનહી મેં વિરાગી “વૈરાગી” એટલે નથી. તેથી હૈયે ટલાય અશુભ ભાવ રમતા રહે. દુઃખી, કેમકે એ કિંમતી જિનશાસનને સમજતા છે. એટલે જ સાધુ એવી સુખશીલતા ફગાવી દઈ હતા. તેથી એમને આ વાતનું ભારે દુઃખ પરિસોનાં ભારે કષ્ટ સહે છે. તેથી જ સાધુ હતું કે બહારથી દુઃખ કષ્ટ વેઠનારા દુઃખી દેખાય છે. - જે જિનશાસને શુભભાવો કરવાને માટે કહેવાય છે કે સાધુ બહારથી દુઃખી, પણ આપણને છૂટો દેર આયે, એજ શાસનમાં અંતરથી સુખી. યોગની બીજી તારા દષ્ટિવાળે રહીને જાતે જ અશુભ ભાવે કરી કરી બહારથી સુખી, પણ અંતરથી દુઃખી હેય. એ મરવાનું વિચારે છે,સંસારમાં ઇષ્ટ મળ્યું તેય સુખ નથી; કેમકે આ સંસારને ઉછેદ કયા સાધને કેવી એમાં આત્મા પર રાગ-મમતાના અશુભ અરતિ રીતે થાય? -દુર્થાનના અશુભ ભાવની કાળાશ છવાઈ રહે; આ એટલા માટે વિચારે છે કે “ઘરવાસમાં ને ઈષ્ટ ન મળ્યું તે સુખ નથી; કેમકે ન જે કરી રહ્યો છું એનથી કાંઈ ભોછેદ થાય મળ્યાની અરતિ-દુર્ગાનના અશુભ ભાવની નહિ, કેમકે એવું તે સંસારી જી કરી જ કાળાશ છવાઈ રહે. ચારિત્ર ખાંડાની ધાર રહ્યા છે, છતાં દેખાય છે એ સંસારથી મુક્ત તે પછી, પણ સમકિતીને સંસાર પણ ખાંડની નથી ને સંસારમાં ભટકી રહ્યા છે. તેથી ધાર જેવું લાગે કેમકે સારી-નરસી કેઈપણ “ભવેછેદના સાધન કયાં? અને એ કેવી-કેવી સ્થિતિમાં અશુભ ભાવથી બચવું મુશ્કેલ રહે. રીતે સધાય? એ આ દષ્ટિવાળાની જિજ્ઞાસા એટલે જ એને મન સંસાર દુઃખરૂ૫. છે, તીવ્ર લાલસા છે. કડવા એળિયાના કેઈપણ ખૂણામાં કડ- અલબત્ એ આમ તે સાધના કરે જ છે, વાશ ન હોય એમ નહિ, કિંતુ એમાં અનેક ત્રુટિઓ દેખાય છે, ને 'એમ સંસારના કેઈપણ સંયોગમાં દુઃખ ઉપરની કક્ષાની સાધનાઓ હજી જીવનમાં ન હોય એમ નહિ, આવી નથી, તેથી ચિંતાતુર છે કે “આમ શે માટે જ “સાધુ સદા સુખિયા કહ્યા, ઉદ્ધાર થાય?” દુખિયા નહિ લવલેશ,” કેમકે એમને કોઈ જ ભવો છેદ કયા સાધને? અશુભભાવનુ ભાવ-દુઃખ નહિ, અશુભ ભવ-સંસારનો ઉચ્છેદ-અંત કયા સાધનોથી ભાથી થતી ભવવૃદ્ધિ નહિ, શાસ્ત્રોના ખૂબ થાય ? જૈન શાસન સાધને બતાવે છે–સમ્યપરિચયથી, ત્યાગ-તપથી, ને પરિસહના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ, દાન–શીલ–તપ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy