________________
આચાર–પાલનથી જ મન સ્થિર બને. ]
[ ૨૫૫ ઉસુત્તો” થી “સમણુપાઉગે' સુધી નવ પ્રકારે માટે કહ્યું, ધ્યાન પછી, આચારોનું પાલન દોષ તેમાં ૪ બલ્બના જોડકા અને એક સિંગલ પહેલું કરે.” દા. ત. “ઉસુત્તો-ઉમ્મ ', “અપે- મનની ખરેખરી સ્થિરતા આચારના અકરણિજજે.” “દુઝાએ દુનિવચિંત્તિઓ ને પાલનમાં થાય છે, અણયારે અણિચ્છિ -એમ કુલ ૮,તથા એક સિંગલ, તે શ્રાવકને “અ-સાવગપાઉગે.”
સાથે સાથે (૧) એકેક દોષના સંતાપને ને સાધુને “અ-સમણુ–પાઉ” એમ ૯ પ્રકારે
લાભ, તેમજ (૨) ભક્તિ-સૂત્રમાં પદે પદે નવદેષ જ્ઞાનાદિ પાંચમાં સેવ્યા: આ ભાગને સંબંધ
નવા શુભ અધ્યવસાયને લાભ આચાર-પાલનમાં છેલ્લે “તસ મિચ્છામિ દુક્કડં” સાથે. એમ
મળે છે. બીજા વિભાગમાં તિહું ગુત્તીર્ણથી, સાવ- પેલી રાજકુમારીને આચાર્ય મહારાજે આ ગધમ્મસ્સ” (શ્રાવકને) અને “સમણા જોગાણ બધું સમજાવ્યું ત્યારે એ કાનપટ્ટી પકડી ગઈ, (સાધુને) સુધી, એ ૩ ગુપ્તિ ૪ કષાય વગેરેમાં કહે છે કે “મન સ્થિર કરવાને અને આત્માને
જે ખંડિયું જે વિરાહિયં જે કઈ ખંડના- દોષ–મુક્ત બનાવવાનો આજ માર્ગ છે, કે વિરાધનાના દોષ સેવ્યા, આ વિભાગનો સંબંધ ઉચિત આચારનું ઉચિત કૃત્યનું પાલન કરાય. પણ છેલ્લા “સ મિચ્છામિ દુકકડું પદ સાથે. આજ સુધી મને કેઈએ આ ન સમજાવ્યું, ત્યારે જુઓ કે દયાન ન લઈ બેસતાં પ્રતિક્રમ- તેથી ભૂલી પડી ગઈ.” આચાર્ય મહારાજ કહે શુને આચાર પાળે તે આ એક જ સૂત્રમાં જ છે “આ સમજાવનાર અનંતજ્ઞાની વીતરાગ શ્રી પદે પદમાં મન કેટલું બધું સ્થિરતાથી ચાલે? તીર્થકર ભગવાનનાં વચન છે, જિનશાસન છે. તે જ એ અતિચાર- મન પર લાવીને એ ફરમાવે છે, “ઉચિત એક પણ આચાર ચૂકે પ્રતિકમણ કરી શકે ને? પ્રતિકમણમાં એવા નહિ, અનુચિત એક પણ પ્રવૃત્તિ કરે નહિ.” બીજા સૂત્રોના પદ પદ મન પર લવાય, એ ઉચિત-આદર : અનુચિત-ત્યાગ દરેક પદના અર્થ–ભાવ મન પર લવાય, તે આ મન-વચન-કાયા વિચાર-વાણી-વર્તાવ, સાચું પ્રતિક્રમણ થાય. એમાં મનને સ્થિરતાને ત્રણેયમાં લગાડવાનું અર્થાત્ વિચારમાં ઉચિત કેટલો બધે અનુભવ થાય?
કશું વિચારવું ચૂકે નહિ, ને અનુચિત કશું પ્રતિકમણમાં સૂત્રમાં મનની સ્થિરતા વિચારે નહિ. એવું વાણીમાં. વળી આમાના અનેક પ્રકારના દોષ પર સાધુનું સાધુ પ્રત્યે ઉચિત વાણીય; ઘા પડવા સાથે થાય છે, કેમકે દોષના પદે પદે દિલમાં સંતાપનો
દા. ત., સાધુ માટે કહ્યું કે સાધુ કેઈ સાધુ ખટકો થાય છે, અને દેષ-દુષ્કૃત્ય પર
એને બેલાવે તે એને જવાબ આપે એ સંતાપને હૈયે ખટકે થવાથી એને પર ઘા
વાણીનું ઉચિત કૃત્ય છે. જે જવાબ ન આપે પડે છે. અર્થાત્ એના અશુભ અનબંધ નષ્ટ તે પ્રાયશ્ચિત લાગે. એમાં પણ ઉપરી સાધ થાય, કુસંસ્કાર મોળા પડી જાય. ત્યારે છે કે બેલાવે ને જવાબ ન આપે તે વધુ પ્રાયશ્ચિત. “અહ” વગેરેનું એકલું ધ્યાન લઈ બેસે એમાં પદસ્થ બેલાવે ને જવાબ ન આપે તે એથી આ એકેક દોષનું સ્મરણ જ ક્યાં છે? પછી વધારે પ્રાયશ્ચિત, ઉપાધ્યાય બેલાવે ને જવાબ એને સંતાપ ખટકે થવાને તથા દોષો પર ઘા ન આપે તે એથી વધારે પ્રાયશ્ચિત, આચાર્ય પડવાને અવકાશ જ ક્યાં છે?
બેલાવે ને જવાબ ન આપે તે