SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [[ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ થાય, કે પછી આત્મા અહિંસામય થઈ જાય, ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ એ જ બીજી અહિંસા એ આત્માને સ્વભાવ જ બની જાય, કક્ષા. એ અહિંસાની સિદ્ધિ થઈ કહેવાય. એ પણ અહિંસાયમ છે. અહિંસાયમના ચાર પગથિયા - | પ્રવૃત્તિપૂર્વકની સ્થિરતા એ જ પહેલે પગથિયે અહિંસાની સચોટ ઈરછા, બીજે ત્રીજી કક્ષા. ત્રીજે પગથિએ અહિંસાની પ્રવૃતિ તથા એ ત્રણેયની પરાકાષ્ઠાએ સિદ્ધિ અહિંસામાં સ્થિરતા, અને ચોથે પગથિએ આવે. ત્યાં પછી ઈચ્છાય ન કરવી પડે તેમ અહિંસાની સિદ્ધિ. ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ સ્થિરતા ય ન કરવી આપણુમાં ઈચ્છાકક્ષાના યમ કયારે ? : પડે, કિન્તુ આત્માને સહજ સ્વભાવ જ અહિં. અહિંસાની જેમ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, - સાદિને બની જાય. એ તો એ સ્વભાવ બની અપરિગ્રહ, દરેકમાં ચાર કક્ષા -ઈચ્છા, પ્રવૃત્તિ, જાય, કે પછી તે એની નિકટમાં આવેલા બીજા સ્થિરતા અને સિદ્ધિ. દા. ત. સત્યની સચોટ જેમાં ય અહિંસાદિને વિનિયોગ થાય. ઈચ્છા, સત્યની પ્રવૃતિ, બ્રહ્મચર્યની સચોટ બળદેવ મુનિનો અહિંસા-વિનિયોગ - ઈચ્છા, બ્રહ્મચર્યની પ્રવૃત્તિ.. બળદેવ મુનિને આવે અહિંસાને સ્વભાવ બની ગયેલ. તેથી એ જે જંગલમાં રહેતા, ત્યાં આમાં એ જોવાનું કે પ્રથમ ઈચ્છા-કક્ષાના શિકારી પશુઓ એમની નિકટના પ્રદેશમાં અહિંસાયમ, સત્યયમ વગેરે આપણામાં છે ? આવતાં હિંસા ભૂલી જતા ! અને એવા શાંત એ માટે આ જેવાનું કે, પ્રતિપક્ષી હિંસા, કમળ સ્વભાવના બની જતા, કે ત્યાં એમને જોઈ અસત્ય, અબ્રહ્મ...વગેરે આપણને ખૂંચે છે ને? એમના શિકારરૂપ હરણ-સસલા ભય ન પામતાં અંતરથી ગમતા નથી ને ? એના પ્રત્યે ભારે ખુશીથી નિર્ભયપણે ત્યાં આવતા, ને એમની સૂગ જાગી છે? નફરત-ગ્લાનિ ઊભી થઈ છે? સાથે જ મુનિ સામે બેસતા. આ શિકારી હાડોહાડ એની અરુચિ છે? તે જ આપણે સિંહ, વાઘ, વરુ અને શિકારરૂપ હરણિયા, વિશ્વાસ લઈ શકીએ કે આપણે ઈચ્છાકક્ષાના સારંગ, સસલા વગેરે બંને જાણે ભાઈ ભાઈ હોય અહિંસાદિયમ ધરાવીએ છીએ, ને પહેલી મિત્રા એવી મિત્રાચારીથી મુનિની સામે બેસી જતા. નામની યોગદષ્ટિમાં આવ્યા છીએ, પછી ભલે કવલયમાલામાં મહષિને અહિંસાહમણ સગવશાત અહિંસાદિની એવી આપણી હC પ્રવૃત્તિ ન પણ હોય. આ પરથી એ સમજવાનું છે, કે ઉપર કહી તેવી પ્રતિપક્ષી હિંસાદિની કુવલયમાળા ચરિત્રમાં આવે છે કે, કુવલયધૃણા ન હોય, અરુચિ ન હોય, અને પ્રસંગે કુમાર એક સારા માનેલા કઈક ઘોડા પર બેઠે. અહિંસાદિ આચરી લેતા હોઈએ અર્થાત અહિ . અને ઘોડાને પગની એડી અડાડી જ્યાં દેડાસાદિની પ્રવૃત્તિ હય, તે ય એ અહિંસાયમ : વવા જાય છે કે એ ઘડો તરત આકાશમાં આદિ નહિ ગણાય. ઊડે ને કયાને કયાં લઈ જાય છે. આ ઘેડ એ દૈવી પ્રયોગ હતે, દેવતાએ કુમારને એક દરેક યમ ચાર કક્ષાએ હોય તેથી પહેલી દૂર જંગલમાં જ્યાં કુમારના પૂર્વભવના સંબંધી કક્ષામાં સચોટ ઈચ્છા આવવી જ જોઈએ. પછી મહષિ છે ત્યાં લઈ જ હતું. તેથી દેવતાએ ચાર :
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy