SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ગ દષ્ટિ સમુચિય વ્યાખ્યાનો ભાગ-૨ પગી કેણ? બહુમાન રાખવાનું છે, તે ત્યાં એના પર ધૃણા તો કે યોગ સાધે તે યોગી. કેમ કરાય?”- આ ખ્યાલ હોય તે એને તુચ્છઅને “ગ” એટલે મે-સાધક કઈ પણ કરવાનું ન થાય, કે “હું? આટલું આવડતું અનુષ્ઠાન એટલે કે દા. ત. નવકાર-સ્મરણ એ નથી?” પણ વેગ છે. તે એ સ્મરણ કરનારે યોગી છે. ક્રિયામાં ભૂલતાને શું કહેવાય?:દેવદર્શન એ ગ છે, તે દર્શન કરનારે ગી એને તે માનથી કહેવાય કે, “મહાનુભાવ! છે. એમ તપ એ યોગ, તે તપસ્વી એ ગી તમે ભાગ્યશાળી છે કે આજે દુનિયા આખી છે. હવે જે યેગી પર બહુમાન રાખવું છે, તે જ્યારે પાપમાં ડૂબાડૂબ છે, ત્યારે તમે અહીં આ બધા નવકાર ગણનારા વગેરે રોગી પર ધર્મ કરવા આવ્યા છે. ધન્ય છે તમારી પણું બહુમાન રાખવું જોઈએ. જે હૈયે ધર્મગ સાધવાની સદ્દબુદ્ધિને! કિયામાં ભૂલએમના પર બહુમાન હોય તે ગમાં આગળ ભાલ થાય, તે હતાશ થશે નહિ. એમ તે વધી ગયેલા એમના પર ઈર્ષ્યા કે એમના પહેલા પહેલાં મારે કેટલીય ભૂલે થતી હતી, પર ખાર કેમ આવે? ઝેર શાન વરસે ? Bર શાખા વરસ છતાં ધર્મને વળગ્યા રહેવાથી અને કલ્યાણ ને જે ઝેર વરસે છે, જે ખાર આવે છે, મિત્રોની સલાહ-દોરવણીથી એ સુધરી ગઈ. તે બહુમાન ક્યાં રહ્યું? દીકરાને પોતે જુઓને તમે જરા આ રીતે કરે તે ભૂલ જ વેપારમાં હોંશિયાર કર્યો હોવાથી બાપને જે તે દીકરા પર માન-સદ્દભાવ છે, તે હવે એ દીકરે વેપારમાં સવાઈ હોશિયારીવાળો થાય ત્યાં આપને એમ માનભેર કહેવાથી દિલમાં સૂગ–છૂણાની એના પર માન હોવાથી કયાં ઈર્ષ્યા થાય છે કે આગ નહિ સળગ્યા કરે. વિચારવું જોઈએ કે “આજે ધર્મ કરનારા છે કેટલા? બહુ ડા. આ ક્યાં મારા કરતાં આગળ વધી ગયે? તે એના પર ધૃણા કેમ કરાય? એના પર તે છે એમ, જે વેગી પર બહુમાન છે, તે માન ઉભરાવું જોઈએ. પરંતુ યેગી પર માન– એની ધર્મક્રિયારૂપી યોગસાધનામાં ખોડખાંપણે બહમાન હવાના ફાંફા છે, તેથી એની ભૂલ જેવાનું મન ન થાય, એના ચાંદા એના દોષ ભાલ જોયા કરવાનું અને એના પર ધૃણા જોવાનું ન કરાય કે “એ ક્યાં ભૂલે છે?” દાખવવાનું થાય છે, ને એમ પોતાની માનસિક તેમજ ભૂલ જોઈ એના પર સૂગ કરવાનું ન વૃત્તિ બગાડવાનું થાય છે. થાય. એને તિરસ્કારવાનું-તુચ્છકારવાનું ન થાય, કે “આટલું નથી આવડતું ?” જેને પોતાની વૃણા-ઈષ્ય એ સારી વૃત્તિ નથી, હલકટ - ક્રિથાના સારાપણાનું અભિમાન રહે છે, એ વૃત્તિ છે. સારી વૃત્તિ “સામામાં રહેલા ધર્મની - બીજા ક્રિયા કરનારની ભૂલભાલ જોઈ એની કદર મૂલ્યાંકન કરવાની હોય, ને એ વૃત્તિ ઘણા-જગસા કરી એને ઉતારી પાડે છે, એને એની પ્રશંસા કરી પ્રોત્સાહન આપવાથી જળ- તુચ્છકારતાં મેં બગાડીને કહે છે આટલું વાય પણ એને તુચ્છકારવાથી નહિ.' જે મનને આવડતું નથી?” –આ ક્રિયાનું અજીર્ણ છે. એમ થતું હોય કે, . ધૃણા-ઈર્ષ્યા ટાળવા સામાને યોગી પ્ર–પણ સામે ભૂલ કરે તે ય એને માન તરીકે જુઓ : આપવાનું? જે એ ખ્યાલ હય, કે એ ધર્મયોગ સાધે ઉ0- એ સમજી રાખે કે-ભૂલ કરનારને છે માટે એગી છે ને યેગી પર તે મારે જો માન નહિ આપે, કદર નહિ કરે, એની
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy