SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ તદનુગ્રહ-બુદ્ધિ: વૈયાવચ્ચના લાભ ]. [ ૨૩૧ ગીઓની ભક્તિ-સાધના થાય એમાં અલબત વાર ફરિ પ્રમઃ શ્રિતો પૂર્વવત્ત, સમાધિરૂપ પકારની બુદ્ધિ રહી પરંતુ એ “ક્ષરોzવજ્ઞાનિ' મવતિ, અર પર ટચાળારિનિર્દોષ છે, એ કાંઈ દુન્યવી સ્વાર્થ-બુદ્ધિ નથી, નાશ, શિષ્ટરમતતા તથા – ઘણામલિન આશંસાભાવ નથી. ચાતિસુ વકુમાર પંકજ (૩) “તદ્દનુગ્રહથીયુતને ત્રીજો અર્થ A (ટીકા-અર્થ:-) આ ગી-ભક્તિને જ રસ લઈ શકાય કે ગી–મુનિએની વૈયા- વિશેષરૂપે કહે છે - વચ્ચ કરવાની તે એમનો વૈયાવચ્ચકારીના પિતાના ઉપર ઉપકાર થઈ રહ્યો છે, એ બુદ્ધિ (ગાથાર્થ :-) આના ફળમાં બીજા લાભ પણ છે-શ્રદ્ધાથી યુક્ત આ(ભક્તિ)માં હિતને સાથે કરવાની. સામાન્ય રીતે માણસ કેઈની ઉદય છે, અને નાના નાના ઉપદ્રવને નાશ છે. સેવા કરતાં એમ માને છે કે “હે આમન કાંઈક તેમજ શિષ્ટોની સંમતિ છે. કરી રહ્યો છું,' પણ આમ માનવામાં અહંકાર આવે છે, તેમજ સામા પિતાના અહેસાન નીચે (ટીકાથ:-) આ ભક્તિ કરનારને અન્ય હોવાની બુદ્ધિ થાય છે. આર્યસંસ્કૃતિમાં લાભનું ય ફળ મળે છે, કેમકે શુદ્ધ ભક્તિના તે યાચક-અતિથિને દાન કરીને દાતાર પુણ્યથી અને તેવા વિપાક ઊભું થાય છે. એમ માનતા કે “આ યાચક-અતિથિ મને દાન એટલા જ માટે શ્રદ્ધા યુક્ત (શું? તે કે ધમને લાભ આપીને મારા પર ઉપકાર કરી ઉપચાર–ભક્તિ, એ પ્રકરણથી સમજાય છે. એ રહ્યો છે. મારી પાસે યાચક-અતિથિ ન આવ્યો (શ્રદ્ધાયુક્ત ભક્તિ) પૂર્વોક્ત હિતના ઉદયવાળી હત, તે મને દાનને લાભ કયાંથી મળત?’ બને છે, ક્ષુદ્ર (નાના નાના) ઉપદ્રવોને નાશ કરનારી છે, એટલા જ માટે વ્યાધિ આદિને એમ અહીં પણ આ સમજવાનું છે, કે - નાશ થાય છે. તેમજ શિષ્યોને સંમત છે. એટલા આ ગીમુનિએ મારી સેવા-વૈયાવચ્ચ સ્વી જ માટે એને અતિ સુંદર બહુમાન થાય છે. કારીને મને સેવા-વૈયાવચ્ચધમને લાભ આપે છે, એ એમને મારા પર ઉપકાર છે.” આવી વિવેચન : - પિતાના ઉપર ગીઓને ઉપકાર થવાની વૈયાવચ્ચથી બીજા લાભ - સમજથી સેવા-વૈયાવચ્ચ થાય, એ ખૂબ જ આ ગીભક્તિ કરવાથી પિતાને સમાધિને ઉછરંગ-ઉમળકાવાળી થાય. લાભ ઉપરાંત બીજા પણ લાભ થાય છે, કારણ વૈયાવચથી બીજા લાભ કે એ ભક્તિ કરવાથી એવાં પુણ્ય કર્મ ઊભાં થાય (ટા) ગમેવ વિશિષ્ણ છે, કે જેના વિપાકમાં આ લાભ આવી મળે. દા. ત. સામગ્રીની અનુકૂળતા, શરીરે શાતા, (મૂર) સામાનuથાય, માનસિક શાતા, લેકમાં પ્રિયતા વગેરે વગેરે શ્રદ્ધાયુ હોય ફળ મળે. પ્રશ્ન થાય – क्षुद्रोपद्रवहानिश्च, આ પ્ર–લેકમાં પ્રિયતા તે લેકે પર આધા. સ્તિ છે, એમાં યેગીની કરેલી ભક્તિ શી રીતે शिष्टसम्मतता तथा ॥४४॥ સામાવશોરાવતું, સુતરા- ઉ૦-સમકિતી દે વૈયાવચ્ચ કરે એ પુરાત્તાવિકમાવ7 કર છવ શ્રદ્ધાયુ “નિમિત્તે “યાવચ્ચગરાણું” વગેરે સૂત્રથી કામ કરે ?
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy