SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮ ભકિતથી પિતાને ને યોગીને લાભ ] એગ્ય અને માનસિક શાતા-સ્વસ્થતા સારી આ ચાલુ સંગની વાત છે. ભેગી કદાચ જળવાય, અને એના દ્વારા યોગસાધના આગળ આકસ્મિક કે અસાધારણ બિમારીવાળા હોય વધે. માટે કહ્યું, “યેગીઓની આહારાદિથી ને એમની સેવા-ભક્તિમાં દિવસ-રાત લાગ્યા કરાતી ભક્તિ નિયમા ગવૃદ્ધિનું ફળ આપ. રહેવાની જરૂર હોય, ને ત્યાં તેમ કરતાં સ્વાધ્યાય નારી છે. એટલું ખરું કે આ આહારાદિ હાનિ થાય તે એ દોષરૂપ નહિ, કેમકે અનુકૂળ હોય તે જ શરીર ને મન સ્વસ્થ રહી ભગવાનની જ મટી આજ્ઞા છે, કે યેગવૃદ્ધિ થાય પણ નહિ કે પ્રતિકૂળ “કો શિસ્ત્ર નહિઝાર નો ' . આહારાદિથી ગવૃદ્ધિ થાય; કેમકે એ પ્રતિકૂળ લાનસેવા એ પ્રભુસેવાઃઆહારાદિ તે ઉલટું શરીરને ને મનને અસ્વસ્થ કરીને ગવૃદ્ધિનો ઘાત કરનારા અને અર્થાત્ “જે બિમારની બરાબર સેવાછે. બાકી અનુકૂળ આહારાદિથી ભક્તિ તે સંભાળ કરે છે, એ જ મારી સેવા–સંભાળ શિરીર-મન સ્વરથે રખાવી નિયમો (અવશ્ય) - શ્ય કરનારે છે. એવા બિમાર સાધુની ઉપેક્ષા ગવૃદ્ધિ કરે જ. કરનારે એ મારી ઉપેક્ષા કરનાર છે.” આ * અહીં શાસ્ત્રકાર એક મહત્વની વાત કહે આકસિમક કે અસાધારણ સંયોગની વાત; બાકી ચાલુ સંચાગમાં યોગીઓની ભક્તિ કરવાની તે પિતાના ઉપકારનો વિચાર રાખીને કરવાની. આ * તનુ થયુ ઉપકાર એટલે પિતાની સાધનાની અખંડિતતા. અર્થાત્ ભક્તિ કરવાની તે કેવી? તે કે - (૨) “તદનુગ્રહથીયુતઃ નો બીજો અર્થ - પિતાના લાભને પોતાના ઉપકારને વિચાર રાખીને ભક્તિ કરવાની, બીજે પિતાને ઉપકાર ચિત્તની સ્વસ્થતા અહીં પોતાને ઉપકાર બે જાતને, -સમાધિ. ભક્તિ કરવા જતાં અલબત્ પિતાના . (૧) એક પિતાની મોક્ષ-માર્ગની આરા. આવશ્યક કૃત્યોની હાનિ તો ન થતી હોય, ધના ન ઘવાય, પણ અખંડ ચાલુ રહે તે પર તુ જો વધુ પડતી ભક્તિ કરવા જતાં પિતાને * અતિ થાક લાગીને તાવ આવી જાય, યા અને બીજું, પિતાને દમ વગેરે રોગ વધી જાય, ને ત્યાં ચિત્ત " (૨) પિતાના ચિત્તની સ્વસ્થતા-સમાધિ અસ્વસ્થ બને, અસમાધિ-આર્તધ્યાન થાય, તે જળવાય તે, તે પિતાને અપકાર થયો કહેવાય. એવું ન ' (૧) “તદનુગ્રહથીયુતનો એક અર્થ બને, એ ખ્યાલ રાખીને ભક્તિ કરવાની.. દા. ત. કઈ ખાસ પરિસ્થિતિની વાત જુદી, પ્રો-એમ તે કઈ માને કે “આપણે કાંઈ બાકી ચાલુ સંગમાં જે એ સાધક ભક્તિમાં : ભક્તિની દેડાદોડ કરવી નથી, કેમકે એથી તે એ લાગે, કે પિતાની ઉભય કાળ કરવાની આઘા જઈને પાછા પડવાનું થાય, અર્થાત્ આવશ્યક(પ્રતિકમણ)કિયા, પડિલેહણની ક્રિયા, વગેરેમાં ભંગ પડે, તે પોતે જિનાજ્ઞાન ભંજક આપણું શરીર થાકે, ભણવાનું બગડે, ને બને, ને એમાં તે પિતાને અપકાર થયે, મનને અસમાધિ થાય” એમ કરી ભક્તિ ન ઉપકાર નહિ. પિતાને લાભ નહિ, નુકસાન કરે તે શું બરાબર નથી? એમાં ચિત્તને થયું એમ સ્વાધ્યાય ગુમાવે છે તે પણ પિતાને શાંતિ રહે ને? ઉપકાર નહિ, અપકાર થયે. ઉના,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy