SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસારિક પ્રવૃત્તિ દ્રવ્યફળ ] [ ર૧૫ નહિ, પણ એક પ્રકારના થાકના ઉદ્દગાર. હોંશ સાંસારિક પ્રવૃત્તિ દ્રવ્યફળ–પ્રધાન છે, -હરખના ઉદ્ગાર આવા કેક હોય કે “અહો ! ત્યારે આત્મહિતની પ્રવૃત્તિ ભાવકુળ-પ્રધાન છે. ધન્ય ભાગ્ય આવી તારક ક્રિયા મળી ! આવું એટલે કંટાળાથી લૌકિક પ્રવૃત્તિમાં દ્રવ્યફળ તારણહાર સુકૃત કરવાનો અવસર આવી મળે ! આવી શકે છે. પરંતુ કંટાળો ખેદ ઉદ્વેગ પિતે ધન્ય ઘડી ! ધન્ય જનમ ! ” જ મલિન ભાવ હોવાથી એના ફળમાં શુભ હજી સાંસારિક કાર્યની પ્રવૃત્તિ કંટાળાથી ભાવ કયાંથી આવે? એ વિના પરલેક ક્યાંથી કરે તે પણ ફળ આવે છે, કિન્તુ આત્મહિતની ઊજળે બને? પ્રવૃત્તિ કંટાળાથી કરે તે ફળ નથી આવતું. આત્મહિત જ આ, કે જેનાથી પરલક ત્યારે પૂછે ઊજળો બને. પરક ઊજળો શુભ ભાવથી પ્ર-સાંસારિક પ્રવૃત્તિ કંટાળાથી કરે તે ગણાય, કિડુ પૌગલિક સુખ સગવડથી નહિ, ફળ આવે, ને આત્મહિતની પ્રવૃત્તિ કંટાળાથી એટલે, અહીં હિત પ્રવૃત્તિ કરતાં આ કરે તે ફળ ન આવે એવું કેમ ? જવાનું કે ઉ૦-કારણ એ છે કે સાંસારિક પ્રવૃત્તિનું આ હિત પ્રવૃત્તિ જે રીતે કરું છું એનાથી ફળ લૌકિક છે ત્યારે આત્મહિતની પ્રવૃત્તિનું ફળ પરલેકમાં શુભ ભાવ મળે ? :પારલૌકિક છે. લૌકિક ફળ તે, પ્રવૃત્તિ કંટા ળાથી કરી તોય મળી જાય. દા. ત. વીર્યાચાર શા માટે ? :બહુ પાપને ધંધો હોય અને ધંધો બદલી હિત-પ્રવૃત્તિ, ખેદ-ઉદ્વેગ–થાક કંટાળાવાળી શકાય એવી સ્થિતિ ન હોય ત્યાં સુધી આ ધંધો એટલે અશુભ ભાવવાળી થઈ, એથી પરલોકે કંટાળીને કરવો પડતો હોય તે પણ લૌકિક શુભભાવ ક્યાંથી મળે ? માટે પ્રવૃત્તિ મેદવાળી ફળ ધન-કમાઈ તે થાય છે. એમ, વિરોધીને ન જોઈએ. એટલા જ માટે જ્ઞાનાચાર આદિ ત્યાં ભાણું માંડવું પડયું હોય ને મિઠાઈનું ચાર આચાર ઉપરાંત વર્માચાર જુદો કહેવામાં ભેજન હોય, તે ભેજન ભલે કંટાળાથી કર્યું આવ્યો છે. નહિતર તે જ્ઞાનાચાર દર્શનાચાર તે પણ મિઠાઈનો સ્વાદ તે આવશે જ, અને વગેરે જે ચાર આચાર આચરવાના કહ્યા, એ તૃપ્તિ ય થશે. આ લૌકિક ફળ છે. આચરવાનું વીર્યથી–પુરુષાર્થથી જ થવાનું છે, સાંસારિક પ્રવૃત્તિ ભલે કંટાળાથી કરી છતાં એટલે વર્યાચાર એમાં સમાઈ જ જાય છે, પછી ફળ આવ્યું. પરંતુ આત્મહિતની પ્રવૃત્તિ પાર. વીર્યાચાર તરીકે એક જુદો પાંચમે આચાર લૌકિક ફળ આપનાર છે. પારલૌકિક ફળ એટલે કહેવાની શી જરૂર રહે?. પરંતુ જુદો કહ્યો છે પરેલેકમાં આત્માને લાભકારી થાય તે શુભ ભાવ, એ એટલા માટે કે સામાન્ય પુરુષાર્થ તે થાય, શુભાનુબંધ (શુભ સંસ્કાર), પુણ્યાનુબંધી પુણ્ય પરંતુ તે વીર્ય યાને જેમવાળો ઉત્સાહભર્યો, અને પાપકર્મક્ષય....હવે જુએ-આ બધા વિલાસ અને ભાલાસભર્યો કરે જોઈએ. પારલૌકિક ફળ તે જ મળે કે અહીં આત્મ- તે જ એમાં હિતની પ્રવૃત્તિ હોંશથી કરે, ઉલ્લાસથી કરે, એ તે જ બને કે જે જ્ઞાનાચારાદિ-પ્રવૃત્તિમાં પણ કંટાળાથી નહિ. કંટાળો-ખેદ-ઉદ્વેગ એ કંટાળે ન હોય, ખેદ કે ઉગ ન હોય. એટલે મલિન ભાવ છે. મલિન ભાવથી પ્રવૃત્તિ કરે જ અહીં કહ્યું અa gવ સરિજ઼િડ અર્થાત્ એનાં ફળમાં સારા શુભ ભાવ ક્યાંથી હિત સાધનામાં અનુક્રેગ-ઉલ્લાસથી જ પરનીપજે ? સારાંશ, લેકહિત સિદ્ધ થાય.
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy