SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા–સ્તેત્ર-જપ-ધ્યાન-લય ] [ ર૦૩ બાકી એક યા બીજા પ્રકારના તપથી જીવ પ્ર. ખાનપાનનાં દ્રવ્ય અને રસે ગમે પાછો કેમ પડે છે? એને ખબર નથી કે તેટલા ઉડાવે એમાં સ્વાધ્યાય અને પરમાત્મ “આ ઉત્તમ જનમમાં આત્માને સારિક ચિંતનને કયાં વધે આવે છે? બનાવવાનું મહાન કર્તવ્ય છે, તપના સારા ઉ૦–બહારના વિષયની નિરંકુશ ખણજઅભ્યાસથી આત્માનું સત્વ વધે છે, આત્મા આતુરતા-અભિલાષામાં પકડાયેલાં મનને હદ સહિષ્ણુ બને છે.' વિનાના વિષયેની લાલસા છે. તેથી સ્વાધ્યાય - ત્યાગ-તપ ન કરવાથી આત્મા સવહીન અને ઈશ્વર–ધ્યાનમાં મન સારુ એંટી શકે જ મુડદાલ બન્યો રહે છે. નહિ. બાહ્ય દ્રવ્યના બહુ સ્વાદ લૂંટવાની છૂટવાલા મનને સ્વાધ્યાયમાં એ સ્વાદ શાને પાંચ નિયમ એ “નિયમ શાથી કહેવાય છે: આવી શકે ? તેથી તે ભગવાન દીક્ષા લઈ છ ચિ-સંતેષ–તપ વગેરેને નિયમ એટલા પ્રકારને બાહ્ય તપ બહ કરતા અને સ્વાધ્યાયમાટે કહ્યા છે કે એનાથી મનનું નિયમન થાય, ધ્યાનમાં રસપૂર્વક લીન રહેતા. બહારને રસ સંયમન થાય છે. મન અનાદિનું ઉદ્ભૂખલ છે. ઓછો થાય તે જ આભ્યતર સ્વાધ્યાય કઈ જાતના નિયમન વિના એ ગમે ત્યાં રખડે અને ઈશ્વર-દયાનમાં રસ આવે. છે, ગમે તેવા ઇચરાપટ્ટીમાં રમે છે. ત્યાં ત્યાગ અને તપથી બાહાને રસ કાબુમાં આતર શોચને અભ્યાસ કરે એટલે મન આવે છે. નહિતર ઈદ્રિ ચેટ્ટી છે. તે અંકુશ નિયમનમાં આવે છે. એમ, વિનાની હોય, તે મનને પિતાના વિષયમાં સંતોષમાં પણ મન પર નિયમન થાય છે. સહેલાઈથી તાણી જાય છે. પછી એ મન સ્વા. અ-સંતોષથી મને ગમે તેમ આકુલ વ્યાકુલ ધ્યાય-ધ્યાનમાં સ્થિર શી રીતે રહી શકે? થતું હોય એ સંતેષથી અર્થાત્ “બધું બરાબર બૌદ્ધોનો તપ-વિરોધ :છે કરવાથી મન નિયંત્રિત થઈ સ્વસ્થ રહે છે. એટલા જ માટે બૌદ્ધો જે તપની ટીકા કરી વળી સંતોષ છે એટલે “આ મને ન ફાવે, તે માત્ર ધ્યાનને આગ્રહ રાખે છે, તે કહે છે આવાથી કે આટલાથી મારે ન ચાલે,” આવી તમે ત્યાગ-તપ-કરવા જાઓ, દા. ત. ઉપવાસ મનની યથેચ્છચારિતા નથી રહેતી. મન પર કરો એટલે ભૂખ લાગતાં કે શરીર દુબળું પડતાં મને બધું ફાવે. મારે સામાન્યથી ય ચાલે લ, મનને ખાનપાનના વિચાર આવે, પછી તમે ઓછાથી ય ચાલે,” આવું નિયત્રંણ કરી દેવાય - આત્મા–પરમાત્માનું સ્થાન સ્થિર મનથી શી છે. એ “સંતોષ’ નિયમને પ્રભાવ. એમ, રીતે કરી શકો? એ તે શરીરને ટંકે ટકે તપમાં પણ મન પર નિયમન થાય છે. મનગમતા ખાન-પાન-રસ આપી દે એટલે અનાદિનું ઘડીએપલકે “ખાઉં ખાઉં” કરનારું સંતુષ્ટ મન નિરાંતે ધ્યાનમાં સ્થિર થઈ શકે, મન અંકુશમાં આવે છે, એમ નિયમમાં રસ- બૌદ્ધોને જવાબ: તપને પ્રભાવ - ત્યાગ, તથા ખાનપાનને કા ઉડાવવાની આ બૌદ્ધોને બિચારાને ખબર નથી કે મને વૃત્તિનું નિયમન થાય છે. ત્યાગ-તપના અભ્યાસથી મનને એવી સમાધિઆગળના સ્વાધ્યાય અને પરમાત્મચિંતનને સ્વસ્થતા ઊભી થાય છે, કે પછી એને ત્યાગનિયમની સમ્યમ્ આરાધના માટે તે મન પર તપમાં ખાનપાન યાદે ય નથી આવતાં તેથી નિયમનની બહુ જ જરૂર છે. પૂછે - સ્થિર મનથી સ્વાધ્યાય-ધ્યાન થઈ શકે છે. ઉ૯
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy