SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. તારા દષ્ટિ :: કાંઈક સ્પષ્ટ દર્શન ] () તત્ત્વ સંબંધી જિજ્ઞાસા થાય છે. હિંસા છોડે છે. પરંતુ હૈયામાં હિંસા પ્રત્યે હવે આ દરેક પર છેડે વિચાર કરીએ. ગ્લાનિભર્યું વલણ નહિ; કેમકે તવનું એને * પરિણતિજ્ઞાન નહિ, પરંતુ માત્ર પ્રતિભાસજ્ઞાન (૧) કાંઇક સ્પષ્ટ દર્શન : છે. એવું પ્રભુભક્તિમાં દુન્યવી સ્વાર્થવશ પ્રયત્ન મિત્રા દૃષ્ટિમાં મંદ દર્શન કહ્યું હતું. અહીં થાય પણ હૈયામાં એના પ્રત્યે ખરેખર આદર કહે છે કે તારાષ્ટિમાં કંઈક સ્પષ્ટ દર્શન હેય ન હોય. આ ઓઘદષ્ટિની પ્રતિભાસ ધરૂપ છે. દષ્ટિ એટલે દર્શન; દર્શન એટલે બેધ. પરિસ્થિતિ છે. ત્યારે યોગદષ્ટિમાં હિત-અહિતને શાને બધ? તે કે આત્માના હિત-અહિતને ધ થાય તે આંતર પરિણતિરૂપ બોધ થાય છે. બોધ. એટલે કે પોપટિયું જ્ઞાન યાને પ્રતિભાસ અર્થાત હિત-અહિત પ્રત્યે તેવા તેવા આદર જ્ઞાન નહિ, કિન, અંતરમાં પરિણામ પામે ગ્લાનિ ભર્યા વલણવાળ બોધ થાય છે. આનું જ એવું અર્થાત અંતરાત્માની પરિણતિરૂપ જ્ઞાન. નામ દષ્ટિ છે, દર્શન છે. મિત્રા દૃષ્ટિમાં મંદ અર્થાત જે હિત–અહિતને જાણે છે, તેને દર્શન હતું એના કરતાં તારા દૃષ્ટિમાં કાંઈક અનુરૂપ અંતરાત્માની પરિણતિ બને. સ્પષ્ટ દર્શન થાય છે તેથી હૈયામાં હિતાહિત દા.ત. જાણ્યું કે હિંસા અહિતકારી છે, પહેલાં જે ગ્લાનિ-આદરનું વલણ હતું, એના તે હૈયામાં હિંસા પ્રત્યે ગ્લાનિને ભાવ હોય, કરતાં હવે પ્રબળ આદરનું વલણ બને છે. ધૃણાનું વલણ હાય તાત્પર્ય, હિંસાનું જ્ઞાન દા. ત. પ્રાથમિક શાળામાં વિદ્યાથી ભણયે હિંસા પ્રત્યેની ધૃણાવાળું હેય. એમ જાણ્યું કે કે અંગ્રેજોએ આપણું બહુ બગાડ્યું છે, પરત્માત્મભક્તિ આત્માને હિતકર છે, તે હૈયામાં તો એ જાણીને એને અંગ્રેજો પ્રત્યે અભાવ થાય એ ભક્તિ પ્રત્યે આદર-આલ્હાદને ભાવ હોય છે. પરંતુ એ વિદ્યાથી આગળ વધતાં મેટ્રિકમાં ભક્તિ પ્રત્યે આદર-યુકત તિનું જ્ઞાન થાય. આવ્યા અને અર્થશાસ્ત્રની તથા આર્ય–સંસ્કૃ આ પરથી સમજાશે કે ઓઘદૃષ્ટિમાં તિની દષ્ટિએ અંગ્રેજોએ કેવું કેવું બગાડયું એ કયારેક સ્વાર્થ વશ હિંસા છેડે, અને પ્રભુ વિશેષ જાણવા મળતાં, હવે એને અંગ્રેજો પ્રત્યે ભકિત આદરે, એટલે ત્યાં બેધ તે થયો કે અભાવ વધી જાય છે. બસ, આ રીતે હિતાહિત હિંસા અહિતરૂપ અને પ્રભુભક્તિ હિતરૂપ પ્રત્યે મિત્રા દૃષ્ટિમાં જે વલણ હતું, તે હવે પરંતુ એ બોધ પ્રતિભાસરૂપ છે, આંતર પરિ. તારા દષ્ટિમાં, બેધપ્રકાશ વધી જવાથી, તીવ્ર તિરૂપ નહિ. કેમકે હૈયામાં હિંસા પ્રત્યે કશી બને છે, એટલે હિંસાદિ અહિતકર તો પ્રત્યે ગ્લાનિ નહિ, લાનિ ભર્યું માનસિક વલણ જ નહિ. ગ્લાનિ–નફરત વધી જાય છે. એમ પ્રભુ-ભક્તિ એમ ભક્તિ પ્રત્યે આદર નહિ, આદરનું આદિ હિતકર તને પ્રત્યે આદરભાવ-આલ્હાદ વલણ જ નહિ. તે પૂછે, કે વધી જાય છે અને આનું જ આ ફળ છે કેપ્રવર્તે પછી એ હિંસા છોડે શા માટે? (૧) એ આત્મા હવે પાંચ નિયમોને ખપ કરે છે. ને પ્રભુભક્તિ આદરે શા માટે ? (૨) હિત–પ્રવૃત્તિમાં એને ઉદ્વેગનથી થતું, અને ઉ-વિષયસુખના સ્વાર્થથી એ એમ કરે (૩) બીજી ત્રીજી જિજ્ઞાસાઓ પડતી મૂકી છે. હૈયામાં હિંસા પ્રત્યે ખરેખર ગ્લાનિ નથી, તવની જિજ્ઞાસા કરે છે. કિન્તુ જુએ છે કે જે હિંસા છડું, સાધુ હિત-અહિતકર તરવનું આ દશન ને થઈને અહિંસા પાળું, તે મફત ખાવા મળે, હૈયાનું એના પ્રત્યે આ વલણ, એ જ સાચું ને લેકમાં માન-સન્માન મળે એટલે એ આત્મ-દર્શન છે,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy