SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ પગદષ્ટિ મુ ય ર ર ૩ - ૨ રીતે શી રીતે કરી શકવાને? અને જે રેઢિ. ખૂબ અશુદ્ધ કટિને કરશે. દા.ત. દાન દે પણ યાળ રીતે કરાતા ધર્મને પ્રેમ છે, તો ત્યાં કચવાટથી દે, વિલંબથી દે, વગેરે એ દેશે ધર્મ પ્રત્યે પ્રેમ ભલે હોય, પણ ધર્મ પ્રત્યે છે. દશવૈકાલિક આગમ કહે છે,-- આદર-બહુમાન નથી. એમાં જાણ્યે અજાણ્ય અન્નાણી કિં કહી? ધર્મ પ્રત્યે થઈ જતી અવગણનાનું એને દુઃખ કિં વા નાહીહિ છેઅ-પાવગં?” નથી. આવા બહુમાન વિનાની ધર્મસાધનાનું મૂલ્ય કેટલું ? પૂછે, અર્થાત-અજ્ઞાની શી આરાધના કરશે? પ્રવે–તે તે અહીં “બહુમાન ગુણ જ શી રીતે પડવાની? માટે કહ્યું, અથવા એને પુણ્ય કે પાપ માર્ગની ખબર પણ મૂકવે તે ને? “વિવિદિશા” ગુણ કેમ મૂક? પઢમં નાણું તને દયા.” ઉ૦-ધર્મનું બહુમાન આવ્યા પછી પણ એ કેવી કેવી રીતે અમલમાં મૂકવું, એના સારાંશ, દયા-દાનાદિ ધર્મની યાને આત્મમાટે પણ ધર્મનું સ્વરૂપ, વિધિ-વિધાન, વગેરે વુિં હિતની સાધના માટે વિજ્ઞપ્તિ અર્થાત વિશેષ જાણવા જ પડે ને, એ તે જ બને, કે એ જાણ- જ્ઞાનની પણ જરૂર છે. આમ ધતિ-શ્રદ્ધા-સુખાવાની તીવ્ર જિજ્ઞાસા–વિવિદિષા હોય. માટે વિવિદિષા અને વિજ્ઞપ્તિ આત્મહિતરૂપ ધર્મની અહીં વિવિદિષા ગુણ મૂક્યું. એમાં બહુમાન સાધનામાં અત્યંત જરૂરી હોઈ એ પાંચને અંતર્ગત છે. આ વિવિદિષા કેટલી બધી “ધર્મોનિ” કહેવામાં આવે છે. મહત્ત્વની છે, કે એના પર અષ્ટાપદજીના ૧૫૦૦ અહીં પાંચ ધર્મનિ બતાવીને સૂચવ્યું તાપસ કેવળજ્ઞાન પામી ગયા ! વિવિદિષા કે કોઈ પણ ધર્મ-સાધના કરવી હોય તે આ જોરદાર એટલે ધર્મ જાણવાનો પ્રયત્ન જેર- ધૃતિ, શ્રદ્ધા વગેરે પાંચ સાધનને અવશ્ય દાર રહેવાને, ને ધમના ઉપદેશક ગુરુ પ્રત્યે ખપ કરજે.” વિનય જોરદાર રહેવાનો. એથી ધર્મનાં વિધિ- સાધનની શુદ્ધિ પર સાધ્યની સિદ્ધિ વિધાન સ્વરૂપ વગેરેને બેધ સુલભ થવાને. આધારિત છે. આ વિવિદિષા એ ચેથી ધર્મનિ. ધર્મ સાધવે છે? તો (૫) વિજ્ઞપ્તિ : આ ધતિ શ્રદ્ધાદિ પાંચ સાધન સલામત વિવિદિષા-જિજ્ઞાસા કરીને બેસી નથી રહે. રાખો. વાનું, પરંતુ ગુરુ પાસે જઈને એનું જ્ઞાન નવકાર કેમ ગણાય ? –વૃતિ-શ્રદ્ધાદિથી:પ્રાપ્ત કરવાનું છે. અર્થાત્ ધર્મની વિજ્ઞપ્તિ એક નવકાર ગણવાની સાધના કરવી છે મેળવવાની છે. આ પાંચમી ધર્મનિ છે તે એમાં પણ ધતિ શ્રદ્ધાદિ સલામત જઈશ. વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ એટલે ધર્મનો વિશેષ બેધ, જે ત્યાં ધૃતિ અર્થાત્ ચિત્ત-સ્વસ્થતા નહિ હોય, એ હોવું જરૂરી છે. એટલે જે ધર્મ સાધવે ચિત્ત કશી બાબતથી વ્યાકુળ હશે, તો નવકાર છે, એ ધર્મ અંગેનું સ્વરૂપ શું, ધર્મના લાભ ગણવામાં ભલીવાર નહિ આવે. ત્યારે પૂછશો કે, શા શા? ધર્મનાં વિધિ વિધાન કયાં ક્યાં? ધર્મનાં પ્રવ-સંસારી જીવને તે કઈ ને કોઈ રહસ્ય કયાં? ધર્મમાં ટાળવા ગ્ય અતિચાર બાબતે વ્યાકુળતા અસ્વસ્થતા રહેતી હોય છે, દે કયા કયા?...વગેરે વગેરેને બેધ હવે તે ત્યાં પ્રતિ નથી એટલે શું ધર્મ ન કરવું ? જોઈએ, એ વિના કદાચ ધર્મ કરશે તે તે શું નવકાર ન ગણવે ?
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy