SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાન-ભાગ ૨ આ સૂચવે છે કે મહાન બનવું છે? શરમાવર્તામાં જ સદ્દભાવ હોવાથી બરાબર ઘટી તે શુભ ભાવ સાથે સત વિીને . શકે છે. માટે સદ્ભાવથી મહાત્માપણું કહેવું એકલા શુભ ભાવથી નહિ ચાલે. શુભ ભાવને યથાર્થ નથી? સતપુરૂષાર્થથી સક્રિય બનાવવું જોઈએ. ઉ૦-આત્માની ઉન્નતિ પુરુષાર્થથી શરુ સાધુની આખા દિવસની ચર્ચા શુભભાવ અને થાય છે, માટે સદ્દવીર્યના વેગને હેતુ બનાવ્યા. સપુરુષાર્થથી વણાયેલી હોય છે. માત્ર મનને પૂર્વે અનંતીવાર ચારિત્ર સુધીના પુરુષાર્થ થયા, ઉપયોગ એમાં જોઈએ. દા. ત. આહાર કર્યા પણ તે સત નહોતા, પાદુગલિક આશંસાભર્યા પહેલાં ચૈત્યવંદન કરે, શા માટે? વીતરાગની હોવાથી ભલે સંયમ તપ, પણ તે અસત હતા, ભક્તિ કરીને આહારાદિ કરે તે એમાં રાગ- તેથી ત્યાં જીવમાં મહાત્માપણું નહોતું, બાકી છેષ ન થાય. આહાર કર્યા પછી ચૈત્યવંદન કરે, ચરમાવતકાળમાં સદૂભાવને લાવનાર સતવીર્યને તે શા માટે? તે કે આહારાદિ કરતાં દાચ ચોગ યાને સત્ પુરુષાર્થ જ છે. “પંચવસ્તુ સૂમ રાગદ્વેષાદિ થયા હોય, તે વીતરાગની શાસ્ત્રમાં કહ્યું છે, સદ્દભાવ વિના અનંતા દ્રવ્યભક્તિથી એને સંતાપ-પશ્ચાતાપ થઈને એનું સ્તવ (દ્રવ્ય ધર્માનુષ્ઠાન) ભલે નિષ્ફળ ગયા, ને ઝેર નીકળી જાય. અર્થાત્ અશુભ અનુબંધ તેથી અનુષ્ઠાન-ક્રિયા કરતાં ભાવનું મહત્ત્વ દેખાય, પડયા હેય તે નષ્ટ થઈ જાય. આ સત્પુરુ. પરંતુ શરમાવમાં જ્યારે ભાવસ્તવ-ભાવક્રિયા ષાર્થ કાયિક-વારિક-માનસિક ત્રણે રીતે આવશે. ત્યારે તે દ્રવ્યસ્તવના આલંબને જ કરવાને છે. આવશે. માટે દ્રવ્યસ્તવ યાને શુભાનુષ્ઠાનના વીતરાગને વંદન અર્થાત્ ચૈત્યવંદન કાયાથી સત્પષાર્થનું મહત્તવ મોટું છે. દેખાય છે કેકે વાણીથી કરાતું હોય અને મન બીજે રખડતું વીતરાગ પ્રભુનું દર્શન કરતાં અંતરમાં વીતરાગ હોય, તે એ સમર્થ પુરુષાર્થ ન થયું. એ તે -આકર્ષણને શુભ ભાવ જાગે છે, વધે છે. મહામનનો ઉપયોગ પણ એમાં જોઈએ જ. એટલા રથી દાન કરતાં કરતાં અંતરમાં દાનની પરિણતિ માટે તે કહ્યું જાગે છે, ઉદારતાને ભાવત્યાગને ભાવ જાગે છે. ત્રિકરણગે વનવું, દાનની ક્રિયા જ ન કરે, સુકૃતમાં પૈસા ખરચસુખદાયી હ શિવાદેવીને નંદ” વાનું સમજ્ય જ ન હોય, પૈસા સાચવી રાખઅર્થાત્ હિ શિવામાતાના નંદ નેમિનાથ વાનું જ સમજે હય, એનામાં ઉદારતાને પ્રભુ ! હું ત્રિકરણ યોગે મન-વચન-કાયાના ભાવ, ત્યાગને ભાવ શી રીતે આવે? આ સૂચવે ગથા વિનંતિ કરું છું.” મન વિનંતિમાં છે, છે, કે ઉન્નતિ માટે ભાવ કરતાં વીર્યગનુંવચન વિનંતિ બોલે છે, કાયા વિનંતિની અંજલિ. પુરુષાર્થનું વધુ મહત્ત્વ છે. લોકો પણ, આ બદ્ધ મુદ્રાવાળી છે. જાણવા જેવું છે – સદ્દવીર્યગથી સમ્યક્ પ્રવૃત્તિ કરતા હોય, તેમને પ્ર-સદ્દવીર્યના વેગથી મહાત્માપણું કહ્યું. સારા આત્મા “મહાત્મા” તરીકે ઓળખે છે પરંતુ સદ્દભાવના વેગથી કેમ ન કહ્યું? સદ્દવીર્ય એટલે અસત્ પ્રવૃત્તિ કરનારને નહિ, ભલે એના અંતકે સવિષયે ચાગ્નિ તપ વગેરેને પુરુષાર્થ. રાત્મામાં સત્ ભાવ સમ્યક ભાવ હેય. તે જીવે એ અચરમાવર્તમાં તે ઘણય કરેલે, સતવીર્યગ કહીને વાચિક-માનસિકછતાં ત્યાં જીવમાં મહાત્માપણું નહોતું; જ્યારે કાયિક ત્રણે પ્રકારને સત્ પુરુષાર્થ લીધે એટલે સભાવથી મહાત્માપણું લઈએ, તે તે જીવને પ્રભુને એક સ્તુતિ–નમસ્કાર પણ કરતા હોઈએ,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy