SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક જગાવવા શું કરવું ? ] [ ૧૭ છે. ઉત્તમ માનવ અવતારે પણ જો આ ક્રોધ- જેવા પણ શિકારની સાથે મિત્ર જેવા બની કલહાદિના જ હિસાબ હેય, તે પછી ક્ષમા, જતા! મુનિના સિદ્ધ અહિંસકભાવ અને ત્યાગ, વ્રત, દેવાધિદેવની ભક્તિ વગેરેના આત્મસિદ્ધ દયાભાવને આ પ્રભાવ હતે. હિસાબ બીજા કયા અવતારે માંડી શકાશે? એમણે સમજી રાખ્યું હતું કે “હિતાહિતને વિચારે, – વિવેક કરવાને ઉત્તમ અધિકાર અહીં મળે ત્રણકના નાથ મહાવીર પ્રભુ જેવા પાસે છે, તે એને બરાબર અમલી કરવો. હિંસાસામનો કરી સામાને દબાવી દેવાની અનંત : - નિર્દયતા અહિતકારી છે, સર્વથા ત્યાજય છે. શક્તિ છતાં પ્રભુએ હાલી-મવાલીનું ભારે ? - દયા–અહિંસા મહાહિતકર છે, એ જ ઉપાદેય સહન કર્યું છે! પિતાના કાન ફાડી નાખે એવા છે, છે, તેવાંસના ખીલા પોતાના કાનમાં ગોવાળિયાને હિંસાને મનમાંય અડવા દેવી નહિ. ઠોકવા દીધા ! કયા હિસાબ પર ? કહે, દયા અહિંસાને શ્વાસમાં વણી લેવી, થાય તેવા થઈએ એવા અનાદિની અવળી આ હિતાહિતના વિવેકે દયા-અહિંસા ચાલને હિસાબ પર નહિ, કેમકે એમાં તો આત્મસિદ્ધ કરવા સુધી પહોંચી ગયા. ભાવ. પછી ભંગી સામે ભેગી થવું પડે, વિષ્ઠા મળ ખૂબ ક્ષીણ થઈ ગયા હોય ત્યારે આ ફેંકનાર સામે વિષ્કા ફેંકનાર થવું પડે! કિંતુ આ હિતાહિતને વિવેક જાગે છે, ને ગબીજની “ખરે તેટલા કમ ખપાવીએ. સાધનામાં આવે છે. હિતાહિતના વિવેકની મારીએ તે આંતર દુશ્મન રાગ તુચ્છાદને બલિહારી છે. વિક એટલે મનમાં હિતાહિતનું વસવુંઆવા સવળા હિસાબ પર પ્રભુએ હાલી- –હસવું–રસવું. મવાલીનુંય ક્ષમાથી સહન કર્યું, ‘એસ ખમા વિવેક આવ્યા એટલે હિતાહિત (૧) મનમાં સવ્વ સાહૂણ” આ ક્ષમા સર્વ સાધુને કર્તવ્ય વસી ગયા, (૨) મનમાં ઠસી ગયા, અને (૩) કહી. મનને રસી ગયા, અર્થાત્ મન હિત–આદર અને કડવા ઘૂંટડા પીતાં આવડે, એને ક્ષમાદિ અહિત-ત્યાગનું રસિયું બની ગયું. સવળી ચાલ સહેલી, (૧) મનમાં હિતાહિત વસી ગયા એટલે? દવા કેમ કડવી પી જઈએ છીએ? કહે, બીજુ હાલતું ફાલતું મનમાં આવે જ આરોગ્ય માટે. એમ સામાના વાંકા રેફભર્યા નહિ, હિતાહિતના ને હેય-ઉપાદેયના વિચાર પ્રતિકુળ-વચન-વર્તાવના કડવા ઘૂંટડા મન આવે તે જ એ વ્યક્ત (પુખ્ત) ગૌતન્યવાળે બગાડ્યા વિના આત્માના આરોગ્ય માટે પી યુવાન કહેવાય. હિતાહિત મૂકીને ફાલતું હાલતું જવાના. વીર પ્રભુએ ક્ષમાભાવ અહિંસક ભાવ વિચાર્યા કરે છે એ મોટી ઉંમરને છતાં કેટલે બધે કેળવ્યો? તે કે પોતાના આત્મામાં અવ્યક્ત ચૌતન્યવાળે ગણાય, ગતાગમ વિનાને અહિંસાની એવી પ્રતિષ્ઠા થઈ કે એમના બાળ ગણાય. વેપાર અંગે શું છે? મોટાને સમવસરણમાં ઉંદર-બિલાડી, સાપ-નળિયો વેપાર કેમ કરવો, એમાં નફો કેમ થાય, વગેરે મિત્ર જેવા થઈને સાથે સાથે બેસી જતા! નુકસાન કેમ ન થાય, વગેરે વગેરે દુન્યવી . જંગલમાં બળદેવ મુનિના સીમાડામાં આવનારા હિતાહિતની ખબર પડે છે, ને મનમાં વાઘ-વરુ જેવા શિકારી પ્રાણી હરણુ-સસલા એ એવું વસી ગયું હોય છે કે એને મારીએ.”
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy