SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] [ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ નેધપાત્ર ભાવમલ ક્ષય ક્યાં? પાંચ કારણના દષ્ટાન :વાત એ છે, કે સંસારી જીવમાં કર્મ. (૧) ભવ્ય જ મોક્ષ પામી શકે, અભવ્ય પુદ્ગલાદિને સંબંધ થાય છે, તે એનામાં એ નહિ, એમાં સ્વભાવ મુખ્ય કારણ છે. ભવ્ય સંબંધ થવાની યેગ્યતાને લીધે. આ ગ્યતા જીવને તથાસ્વભાવ જ એ કે એજ મેક્ષ એ ભાવમેલ ભાવમળ છે. એ અનાદિ કાળથી માર્ગની સાધના કરીને મોક્ષ પામી શકે. ચાલ્યા આવે છે. ભવ્ય જીવને આ ભાવમલ અભવ્ય એ સ્વભાવ જ નહિ. દરેક પુદ્ગલ પરાવર્તકાળે ક્ષીણ થતે આવે (૨) પાર્શ્વનાથ ભગવાનના જીવને ભવભવે છે, પરંતુ બહુ મામુલી, કે જે નેંધપાત્ર જરાય ઉપદ્રવ આ એ અલબત્ત પોતાના અશાતા નહિ. નેંધપાત્ર નહિ પણ મામુલીને અંગ્રેજીમાં વેદનીય કર્મના લીધે, કિન્તુ ઉપદ્રવ કરનાર Negligible (ગ્લિજીબલ) કહે છે. એને તરીકે કમઠને જ વેગ આવી મળે, એ તેવી અર્થ “ઉપેક્ષણીય” એ થાય, ત્યારે નોંધપાત્ર ભવિતવ્યતાને જ લઈને. એટલે કે Markable ભાવમલક્ષય ચરમ (૩) ધવલશેઠે કઈ પ્રયત્ન શ્રીપાળકુમારને (છેલ્લા) પુદ્ગલ પરાવર્તાકાળમાં પ્રવેશતાં થયે. હોય છે. એટલે જ અહીં તેવા નિબિડ રાગઢષા. મારવાના કર્યો, છતાં શ્રીપાળને એક વાળ વાંકો દિના કર્મપુદ્ગલેને સંબંધ થતું નથી. * ન થયે, એ શ્રીપાળના પુણ્યકર્મના જ પ્રભાવે. જૈન શાસનને પંચકારણવાદ :- (૪) પુ–પ્રભાવે મનુષ્ય જન્મ આદિ - ઉત્તમ ધર્મ–સામગ્રી મળી, છતાં ધર્મ નથી આ હિસાબે જોઈએ તે દેખાય, કે આ આ થતો તે પુરુષાર્થ ન હોવાને લીધે જ. એમ પગલાદિ સંબંધની થેગ્યતા ધાને ભાવમલ ઘણો ક્ષીણ થવામાં મુખ્ય કેણ કામ કરે છે? (૫) અચરમાવર્તમાં ભાવમલને વિશિષ્ટ તે કે ભવિતવ્યતા નહિ, કર્મ નહિ, પુરુષાર્થ ક્ષય નહિ, અને ગરમાવર્તામાં એ હોય, એમાં નહિ, પરંતુ “કાળ” કામ કરે છે. અ-ચરમા કારણે કાળ જ કહેવાય. અરે! જીવ ચરમાવર્તન અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કાળ વર્તામાં આવે એમાં પણ મુખ્ય કારણ કાળ જ પસાર થઈ જાય ત્યારે જ એ ભાવમળનો કહેવાય. એટલા અ-ચરમાવર્ત કાળ પસાર થઈ ઘણા પ્રમાણમાં ક્ષય થયે હોય છે, એટલે જાય તે જ ઘરમાવર્તામાં પ્રવેશ મળે. જ એકલા કર્મવાદી કે એકલા પુરુષાર્થવાદી યા સારાંશ, ભવ્ય જીવને એ ચરમાવત–પ્રવેશ એકલા સ્વભાવવાદી કે એકલી ભવિતવ્યતાને કરવામાં કયું સાધન? સ્વભાવ નહિ, ભવિત. જ કારણ માનનારાવાદી અહીં ભાવમલના વ્યતા નહિ. શભ કર્મ નહિ. કે પોતાની ઈચ્છા નોંધપાત્ર ક્ષય પ્રત્યે એ ચામાંથી યુવકનો પુરુષાર્થ નહિ, કિન્તુ સમસ્ત અચરકયું કારણ બતાવી શકે અને કહી શકે કે એ . માવત-કાળ પસાર થઈ જાય એ જ મુખ્ય કારણ પૂર્વે નહોતું, અને હવે ઉપસ્થિત થયું, તેથી ભાવમલને વિપુલ ક્ષય થયો? જૈનદર્શનને લ’ સાધન. એ પ્રવેશ થવામાં ઘણું બધે ભાવમલ ક્ષીણ થઈ ગયે ત્યારે એને ગબીજની પ્રાપ્તિ પંચકવાદી અનેકાંતવાદ આમ જ વિજય વતે છે. એક જ કારણ કયાંક તે મુખ્ય કારણું થાય, બીજ–સાધના થાય. બને છે, અને કયક ગણું કારણ બને છે. વળી પ્ર–ગબીજની સાધનામાં તે પુરુષાર્થ કયાંક તો અમુક જ કારણ મુખ્ય બને છે, ત્યારે કારણ છે, એમાં શરમાવર્તાકાળ અને બહુ બીજે બીજું જ કારણ મુખ્ય બને છે. ભાવમલ-ક્ષયનું શું કામ છે?
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy